SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 0િ , ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૨૯ ( પરસ્પર વિરોધી ધર્મોને એક જ વસ્તુમાં એકસાથે એટલે કથન છે. વસ્તુસ્વરુપની અને કાંત રહેવામાં કોઈ વિરોધ હોતો નથી. માન્યતામાં વસ્તુનું સ્વરુપ સાપેક્ષ હોવાથી તેનું પ્રશ્ન: નિત્ય-અનિત્ય જેવાં પરસ્પર વિરોધી કથન ‘ચાત્' શબ્દથી કરવામાં આવે છે. જૈન ઘમને એકસાથે રહેવામાં વિરોઘ કેમ હોતો દર્શન વસ્તુસ્વરુપની અનેકાંત માન્યતાવાળો નથી? હોવાથી તેના વસ્તુના સ્વ૫ સંબંધી કોઈ પણ કથનમાં ‘ચાત્' શબ્દ કહાો હોય કે ન હોય તોપણ ઉત્ત૨: અનેકાંતસ્વરુપી વસ્તુનાં પરસ્પર વિરોધી લાગુ પડે છે. આ રીતે જૈન દર્શનમાં આત્માને ધર્મો સાપેક્ષ હોવાનાં કારણે તેમને સાથે રહેવામાં ‘નિત્ય' કહેતાં સ્યાત્ શબ્દ ન વાપર્યો હોય તોપણ કોઈ વિરોધ નથી. સાપેક્ષ ધર્મો વિરોધી જ હોય | તે ‘સ્યાત્ નિત્ય' છે. તે જ રીતે ‘અનિત્ય' માટે છે. અને વિરોધી ધર્મો સાપેક્ષ હોય તો તેને સાથે ‘ચાતું અનિત્ય' છે. રહેવામાં વિરોધ હોતો નથી. નિત્ય-અનિત્ય જેવાં પરસ્પર વિરોધી ધર્મયુગલ જેમ કોઈ વ્યક્તિ એક અપેક્ષાએ એટલે કે પોતાના એકસાથે રહી શકે તેનું બીજું કારણ તેઓ વસ્તુના પુત્રની અપેક્ષાએ પિતા છે, અને તે જ વ્યક્તિ એક અંશના ધર્મો છે પણ વસ્તુ પોતે હોય તેવાં બીજી અપેક્ષાએ એટલે કે પોતાના પિતાની અંશીના ધર્મો નથી. અપેક્ષાએ પુત્ર પણ છે. આ રીતે એક જ વ્યક્તિમાં પિતા-પુત્ર જેવા પરસ્પર વિરોધી ધર્મો સાથે કોઈ વસ્તુ પોતે જ અન્વયપણે કાયમ ટકતી નથી, નિત્ય શકે છે. પણ તેઓ સાપેક્ષ હોવાથી તેમને સાથે નથી. જો અંશી એવી વસ્તુ પોતે જ અન્વયી રહેવામાં વિરોધ નથી. તેમ એક જ વસ્તુ તેના ધર્મપણે નિત્ય હોય તો તે ધર્મ સાપેક્ષને બદલે ત્રિકાળ ધ્રુવ અન્વયી દ્રવ્યસ્વભાવપણે જોવામાં નિરપેક્ષ બની જાય છે. તેથી વેદાંત મત જેવી આવે તો તે નિત્ય છે અને તે જ વસ્તને તેના વસ્તુને સર્વથા નિત્ય માનવા જેવી વસ્તુસ્વરુપની ક્ષણિક પલટાતાં વ્યતિરેકી પર્યાયસ્વભાવપણે એકાંત માન્યતાની આપત્તિ આવી પડે છે. જો જોવામાં આવે તો તે અનિત્ય પણ છે. આ રીતે આમ માનવામાં આવે તો તેમાં વ્યતિરેકી એક જ વસ્તુમાં નિત્ય-અનિત્ય જેવા પરસ્પર અનિત્યભાવોનો અભાવ થાય છે. અનિત્યભાવોનો વિરોધી ધર્મો સાથે હોઈ શકે છે. તેઓ સાપેક્ષ અભાવ થતાં દ્રવ્યની કોઈ ક્રિયા કે પ્રયોજન હોવાથી તેમને સાથે રહેવામાં વિરોધ નથી. સંભવતું નથી અને પ્રયોજન વિનાનું કોઈ દ્રવ્ય જ હોતું નથી. આ પ્રકારના દોષથી બચવા અન્વયને અને કાંતસ્વરુપી વસ્તુનાં નિત્ય-અનિત્ય જેવાં અંશીને બદલે અંશનો જ ધર્મ માનવો યોગ્ય છે. પરસ્પર વિરોધી ધર્મયુગલ સાપેક્ષ હોવાનાં કારણે એટલે કે વસ્તુ પોતાના અન્વયી ધર્મ એવા અંશના અનેકાંતસ્વરુપી વસ્તુનાં તેનાં સ્વરુપ સંબંધી આશ્રયે કાયમ ટકે છે, નિત્ય છે. કથનની પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્વાદ એ ચાત અને વાદ એ બે શબ્દોનો બનેલો છે. જેમાં તે જ રીતે વસ્તુ પોતે જ વ્યતિરેકપણે કાયમ સ્માત એટલે કથંચિત કે કોઈ અપેક્ષાએ અને વાદ પલટતી નથી, અનિત્ય નથી. જો અંશી એવી વસ્તુ
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy