SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૨૮ ( પ્રકરણ-૨ : “હું પરમાત્મા છું' કઈ રીતે ? અનેકાંત છે. તે જ રીતે વસ્તુની પ્રાતિનો માર્ગ એકાંત માનવો તે સમ્યક્ એકાંત છે પણ વસ્તુના વસ્તુના અનેકાંતસ્વરૂપની આવશ્યકતા સ્વરુપને એકાંત માનવું તે મિથ્યા એકાંત છે. વસ્તુનું અનેકાંતસ્વરુપ એક જ પ્રકારે સંભવે છે વસ્તુમાં વાસ્તુમાં નાં નીપજાવનાર અને તેને માનનાર એકમાત્ર જૈન દર્શન જ છે. પરસ્પર વિરોધી બે ઘર્મો નું એકીસાથે વસ્તુનું એકાંતસ્વરુપ અનેક પ્રકારે સંભવે છે અને પ્રકાશવું તે વસ્તુનું અનેકાંતસ્વક્ષ્ય છે. તેને માનનાર જૈન દર્શન સિવાયનાં અન્ય અનેક અનેકાંતસ્વરુપ વસ્તુમાં વસ્તુપણાંનાં દર્શનો છે. નીપજાવનાર એટલે કે વસ્તુની સિદ્ધિ કરાવનાર પરસ્પર વિરોધી બે ધર્મો મૂળભૂતપણે અન્વય અને આત્મવસ્તુની પ્રાપ્તિનો એકાંતમાર્ગ એક જ પ્રકારે | વ્યતિરેક છે. સંભવે છે અને તેને અનુસરનાર પણ એક માત્ર આ તે જ છે' એવાં જ્ઞાનનાં કારણભૂત જૈન દર્શન જ છે. આત્માની પ્રાતિનો અનેકાંતમાર્ગ અનેક પ્રકારે સંભવે છે. અને તેને અનુસરનાર જૈન એકરૂપપણું કે સદશપણે તેને અન્વય કહે છે. દર્શન સિવાયના અન્ય અનેક દર્શનો છે. આ તે નથી' એવાં જ્ઞાનનાં કારણભૂત અનેક રૂપપણું કે વિસરશપણે તેને વ્યતિરેક કહે છે. વસ્તુનું સ્વરુપ અનેકાંત હોય છે અને તેની પ્રાસિનો | અનેકાંતસ્વરુપી વસ્તુનાં પરસ્પર વિરોધી મૂળભૂત માર્ગ કે ઉપાય એકાંત હોય છે. બીજી રીતે કહીએ ' ધર્મયુગલ અન્વય-વ્યતિરેકનાં આધારે બીજાં અનેક તો અનેકાંતસ્વરુપ વિના વસ્તુની સિદ્ધિ નથી ' પરસ્પર વિરોધી ધર્મયુગલો હોય છે. અને એકાંતમાર્ગ વિના વસ્તુની પ્રામિ નથી. અનેકાંતસ્વરુપ અને એકાંતમાર્ગની વિશદ પ્રશ્ન : અનેકાંતવલ્પી વસ્તુમાં અન્વય વ્યતિરેકનાં આઘારે અન્ય પરસ્પર વિરોધી સમજૂતી માટે દ્રવ્યબંધારણનો અભ્યાસ આવશ્યક ઘર્મયુગલો કઈ રીતે છે ? છે. અહીં ‘હું પરમાત્મા છું' કઈ રીતે ? તે બાબતને સમજવા પૂરતી તેની સંક્ષિપ્ત સમજૂતી આપવામાં ઉત્તર: અનેકાંતસ્વરુપી વસ્તુનાં અન્વયી ધર્મપણે આવે છે. તે માટે નીચેના મુદ્દા અનુસાર ચર્ચા તે એકરૂપ, અભેદરૂપ, અખંડરૂપ, નિત્ય, કરવામાં આવે છે. સાધારણ, કાયમ ટકતાં દ્રવ્યસ્વભાવપણે છે. અને તે જ સમયે વ્યતિરેકી ધર્મપણે તે અનેકરૂપ, વિમાની મદ્ધિ માટે તેનાં અનેકાંતાપની આવBયકતા ભેદરૂપ, ખંડરૂપ, અનિત્ય, અસાધારણ, કાયમ વમાની પ્રાપ્તિ માટે તેનાં એકાંતમાની. | પલટતાં પર્યાય સ્વભાવપણે છે. આ રીતે અન્વયઆવાયll વ્યતિરેકના આધારે એક-અનેક, અભેદ-ભેદ, અખંડવાળાં અનેકાંતાપ અને એકાંતમાના ખંડ, નિત્ય-અનિત્ય, સાધારણ-અસાધારણ, દ્રવ્યઆધારે હું પરમાત્મા છું કઈ રીતે ? પર્યાય અને તેનાં જેવાં બીજાં અનેક પરસ્પર વિરોધી પામદBIના આધારે પરમાભસ્વભાવને ધર્મયુગલો હોય છે. આવા નિત્ય-અનિત્ય જેવા ઓળખવાનો ઉપાય
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy