________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
સહજપણે સમાઈ જાય છે.
સિદ્ધાંતમાં 'દ્રવ્યદૃષ્ટિ તે સભ્યઞષ્ટિના સિદ્ધાંત પાંચ કારણોનો સમુદાય હાજર હોય છે તેને પાંચ સમવાય કરે છે. આ પાંચ સમવાયમાં ઉપાદાન કે નિશ્ચય કારણ એકમાત્ર પુરુષાર્થ જ છે. તેથી માંચ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા' હોય છે. જે એક મુખ્ય સિદ્ધાંત છે. કોઈ પણ કાર્ય કારણને અનુસરીને હોય છે. આ કારણ પાંચ પ્રકારના છે, જેને પાંચ સમવાય ક છે. ૧. સ્વભાવ, ૨. નિમિત્ત, 3. ભવિતવ્ય, ૪. કાળલબ્ધિ અને ૫. પુરુષાર્થ એ પાંચેય સમવાય પર્યાયરૂપ અને તેનાં કારણે થતું કાર્ય પણ પર્યાયરૂપ હોય છે, અહીં સ્વભાવ એટલે ત્રિકાળ ધ્રુવ દ્રવ્યસ્વભાવ નથી પણ પલટતી ક્ષણિક પર્યાયસ્વભાવ છે. વર્તમાન પર્યાયસ્વભાવમાં પ્રગટ કે લબ્ધરૂપ જે યોગ્યતા હોય તેને અનુસરીને કાર્ય થાય તેને સ્વભાવ કારણ કહે છે. કાર્ય સમયે પરપદાર્થનો સાનુકૂળ સંયોગ હોય તેને નિમિત્ત કારણ કહે છે. કાર્યના સમયને કાળી કારણ અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન અનુસાર જે સવા યોગ્ય કાર્ય તેના ક્રમાનુસાર શાય તેને ભવિતવ્ય કારણ કહે છે, કાર્ય થવામાં પ્રવર્તતું પોતાનું આત્મિકવીર્ય કે બળ તે પુરુષાર્થ કારણ છે. તે
૧૮
'હું પરમાત્મા છું' સિદ્ધાંતના સ્વીકારના કારણે દ્રવ્યદૃષ્ટિ પ્રગટે છે. દ્રવ્યદૃષ્ટિના પ્રગટવાથી બધા
જીવો સિદ્ધ સમાન ભાસે છે. બધાં જીવો એક સમાન ભાસવાથી રાગ-દ્વેષનું કોઈ કારણ રહેતું નથી. આચાર્ય શ્રી યોગીન્દુદેવના જણાવ્યા અનુસાર
(દોહરો)
કોણ કોની સામતા કરે, રોવે પુજે કૉણ, કોની શાસ્પર્શતા, હંગે કોઈને કોણ કોણ કોની મૈત્રી કહે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધે પ્રાવેશ.
ભાવાર્થ : દ્રવ્યષ્ટિના કારણે બધા જીવો ત્રિકાળ શુદ્ધ, જ્ઞાનસ્વરુપી અને સર્વજ્ઞ સ્વભાવી સિદ્ધ સમાન એક સરખા જણાય છે, પોતાનાં તમારી બધા છતો એક સરખાં જ છે તો તેમાં સમાનતા લાવનારી સમતા કરનારૂં કોણ હોય ? કોઈ નાનુ મોટું નથી તો કોણ કોની સેવા કરે ? કોઈ કોઈનાથી મહાન નથી તો
કોણ કોની પૂજા કરે ? બધાં શુદ્ધ રીતધાતુની ? એક જ જાતિના હોવાથી તેમાં કોણ પૂણ્ય અને કોણ અસ્પૃશ્ય ? બધા જ પ્રમાણિક અને વિશ્વાસપાત્ર છે તો કોણ કોની છેતરપીંડી કરે? છે કોઈ શત્રુ જ નથી અને બધા જ મિત્રો છે તો
જ
કોણ કોની સાથે મૈત્રી કરે ? બધાં જ ખુલેરોપથી સાથે રહે છે ત્યાં કોણ કોની સાથે જીયો કરે? આ પ્રકારે દ્રવ્યષ્ટિ પ્રગટવાથી રાગ કે દ્વેષનુ કોઈ કારણ બનતું નથી.
(યોગસાર : દોહરો ૪૦)
૧૦. પાંચ સમવાયમાં પુણ્યાર્થી મુખ્યતા
કોઈ પણ કાર્ય સમયે સ્વભાવ, નિમિત્ત, વિતવ્ય, કાળબ્ધિ અને પુરુષાર્થ એ
કોઈપણ કાર્ય સમયે આ પાંચેય કારણોનો સમુદાય એટલે કે પાંચ સમવાય હાજર હોય છે. તેથી પાંચ સમવાયને સમર્થકારણ માનવામાં આવે છે. તોપણ નિશ્ચયથી એક કાર્યનું કારણ પણ એક જ હોય છે અને તે માત્ર જીવનો પુરુષાર્થ જ છે. બીજા કારણો હોય પણ પુરુષાર્થ ન હોય તો કાર્ય થતું નથી અને પુરુષાર્થ હોય ત્યારે બીજા કારણો પણ હોય છે અને કાર્ય પણ થાય છે. તેથી પાંચ સમવાયમાં
પુરુષાર્થની મુખ્યતા છે.