SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ R 1 ( પ્રકરણ-૧: ‘પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ) ૧૯ ( પાંચ સમવાયમાં પુરુષાર્થ જ આત્મહિતનું થાય અને ન મળે તો ન થાય. અહીં પરના કાર્ય ચોક્કસ, વાસ્તવિક, સત્ય અને સીધું કારણ માટેનો પોતાનો પુરુષાર્થ એ નિમિત્ત બની જાયજાય હોવાથી તે નિશ્ચયથી કારણ છે. પુરુષાર્થ છે. નિમિત્ત અનુસાર કાર્ય થવાનો નિયમ નથી. સિવાયના બાકીના કારણો પુરુષાર્થ સાથે તેમ છતાં તે અવળા પુરુષાર્થનું અવળું ફળ તો સંબંધિત તેમજ પુરુષાર્થના પ્રતિપાદક અને પ્રેરક આવે જ છે. તેનાથી પોતાના શુદ્ધ સ્વભાવનો ઘાત, હોવાથી વ્યવહારથી કારણ છે. નિશ્ચય કારણ આકુળતા અને દુ:ખ થાય છે. જે નવીન કર્મબંધ હંમેશા એક અને માત્ર એક જ હોય છે. તેથી પણ કરાવે છે આ રીતે સવળાં પુરુષાર્થનું ફળ પુરુષાર્થની જ મુખ્યતા હોય છે. સવ અને અવળા પુરુષાર્થનું ફળ અવળું આવે પુરુષાર્થ એ આત્માની વીર્યશક્તિરૂપ નિજશક્તિ છે. તેથી બેય રીતે પુરુષાર્થ નિષ્ફળ નથી. આ છે. પોતાનું કોઈપણ કાર્ય પોતાના પુરૂષાર્થથી જ રીતે પુરુષાર્થ સ્વાધીન અને સફળ છે. તેથી પાંચ પરિણમે છે. કાર્યનાં પરિણમન માટેનું સંચાલક બળ સમવાયમાં તેની મુખ્યતા છે. કે ઊર્જા પોતાનો પુરુષાર્થ હોય છે. તે કાર્યની “હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજીને હૃદયગત ઉત્પાદક પ્રક્રિયામાં સીધી રીતની સામેલગીરી કરવા માટે પોતાનો સ્વલક્ષી સવળો પુરુષાર્થ જ ધરાવે છે. તેથી પુરુષાર્થ એ ઉપાદાન કારણ છે. કાર્યકારી છે. પારમાર્થિક સિદ્ધાંતને સમજવા માટે ઉપાદાન કારણ પણ એક જ હોય છે અને તે પોતાનાં પુરુષાર્થ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પુરુષાર્થ જ છે. તેથી પણ પુરુષાર્થની મુખ્યતા છે. જેણે આ સિદ્ધાંતને હૃદયગત કર્યો છે તેણે પોતાનાં પોતાના આત્મહિતનું કોઈ પણ કાર્ય પોતાના પુરુષાર્થથી જ તે કર્યો છે. હું પરમાત્મા છું' પુરુષાર્થને અનુસરીને નિયમથી થતું હોવાથી સિદ્ધાંતને હૃદયગત કરવા માટે કર્મના ક્ષયોપશમ પુરુષાર્થ નિયામક કારણ છે. પુરુષાર્થ સિવાયના અનુસાર વર્તમાન પર્યાયસ્વભાવની યોગ્યતા છે. બાકીના કારણો નિયામક નથી. તેથી પાંચ નિમિત્ત તરીકે વીતરાગી સતુદેવ—ગુરુ શાસ્ત્ર પણ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા છે. મળ્યા છે. પુરુષાર્થ અનુસાર જે સમયે કાર્ય થાયાય પુરુષાર્થ પોતાનો જ સ્વભાવ હોવાથી સ્વાધીન તે કાળલબ્ધિ અને જે કાર્ય થયું તે જ ભવિતવ્ય છે. બાકીના ચાર કારણો પરાધીન છે. તે પૈકીનો ટો છે. તેથી જે કોઈ ખામી હોય તો તે પુરુષાર્થની જ સ્વભાવ રૂપ કારણ એ પર્યાયસ્વભાવ છે. અને તે હોય છે. પોતે સિદ્ધાંતને સમજીને હૃદયગત કરવા કર્માધીન હોવાથી તે પરાધીન છે. બાકીનાં કારણો | માટે સ્વલક્ષે શાસ્ત્રસ્વાધ્યાય, સત્સંગ, ચિંતન,, પરદ્રવ્યરૂપ હોવાથી તે તો પરાધીન છે જ. પોતાનો મનન, ૧૧નિદિધ્યાસન, પરીક્ષા જેવા પ્રથમ પુરુષાર્થ સ્વલક્ષી એટલે કે સવળો હોય તો ભૂમિકાને યોગ્ય પુરુષાર્થ કરે તો આ સિદ્ધાંત બાકીના ચાર કારણો પણ અવશ્ય હોય છે અને તે હૃદયગત થાય જ છે. આ રીતે હું પરમાત્મા છું' પુરુષાર્થ અનુસારનું સ્વલક્ષી કાર્ય પણ થાય જ છે, સિદ્ધાંતનાં હૃદયગતપણામાં પુરુષાર્થ જ કાર્યકારી તેથી તે સફળ છે. પુરુષાર્થ પરલક્ષી કે અવળો હોવાથી આ સિદ્ધાંતમાં પુરુષાર્થની મુખ્યતાનો હોય તો બીજા કારણો મળે તો પરસંબંધી કાર્ય સિદ્ધ દઇ સિદ્ધાંત સહજપણે સમાવેશ પામે છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy