________________
) ૧૬ (
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
(અનુષ્ટ્રપ)
નિમિત્તની નિરપેક્ષતાને દર્શાવે છે. શાસ્ત્રસ્વાધ્યાય નારિત દાઊંડપિ રાddT: પરદ્રIિICHdtdયો: I કરવા માટે પ્રકાશની જરૂર હોય છે તેથી તેને શાસ્ત્ર कर्तृकर्मत्व सम्बन्धाभावे तत्कर्तृता कुतः ।। સ્વાધ્યાયમાં નિમિત્ત કહેવાય છે. પરંતુ પ્રકાશ ગ્લોઝાર્થ: પદ્રવ્યને અને આત્મતત્ત્વનેનિશ્ચયથી
હોવા છતાં કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરે કે કોઈ સઘળોય સંબંધ નથી. એમ ઠર્તા-ઠર્મપણાના સંબંધનો અભાવ હોતાં આત્માને પ૨દ્રવ્યનું
વર્તમાનપત્ર વાંચે તેમાં પ્રકાશની કોઈ કામગીરી, કર્તાપણું કયાંથી હોય ? ન જ હોય.
ભાગીદારી કે હસ્તક્ષેપ નથી. સમ્યગ્દર્શન થવામાં (સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક ૨૦૦) |
સદ્દગુરુના સદુપદેશનું નિમિત્તપણું હોય છે. પણ, © ) ૮.નિમિત્તાઠી નિરપેક્ષતા (O) આવું નિમિત્ત હોવા છતાં બધાંને સમ્યગ્દર્શન થતું
નથી. તે નિમિત્તની નિરપેક્ષતાને દર્શાવે છે. કોઈપણ કાર્યમાં બાહ્ય અનુકૂળ પઘર્થની
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવા માટે ઉર્યાસ્થતિ હોય તેને નિમિત્ત કહે છે. નિમિત્તને અનુસરીને થતા કાર્યને નૈમિતિક
સર્વોત્કૃષ્ટ નિમિત્તભૂત સાક્ષાત્ પરમાત્મા પોતાનાં
દિવ્યધ્વનિમાં એમ ફરમાવે છે કે પોતાના ઉપાદાન કહે છે. નૈમિત્તિક કાર્યમાં અનુકૂળ નિમિત્તની ઉસ્થિતિ યુવા છતાં તે કાર્યની પ્રક્રિયામાં
કારણરૂપ પુરુષાર્થથી જ પોતાનો પરમાત્મસ્વભાવ કોઈ ભાગ લેતું નથી. તેથી તે કાર્ય
ઓળખાય છે. અને અમારા જેવા નિમિત્તથી પણ, નિમિત્તથી નિષ્પક્ષ યેય છે. નિમિત્તની નહિ. 'હું પરમાત્મા છું' સિદ્ધાંત સમજીને હૃદયગત નિપેક્ષતા' એ જૈન દર્શનનો મુખ્ય કરવાથી પોતાનો પરિપૂર્ણ સામર્થ્યનો સ્વીકાર સિદ્ધાંત છે.
થાય છે અને નિમિત્તનું અકિંચિત્કરપણું ભાસે છે.
તેથી આ સિદ્ધાંતની સમજણમાં ‘નિમિત્તની પદાર્થનું પરિણમન જ તેનું કાર્ય કહેવાય છે. અનેકાંતસ્વરુપી પદાર્થ પોતે જ પોતાના નિર'
નિરપેક્ષતાનો સિદ્ધાંત સમાઈ જાય છે. સ્વભાવથી જ સ્વયં પરિણમનશીલ હોય છે. “હું પરમાત્મા છું' જેવા સિદ્ધાંતને સમજવામાં પદાર્થનું પરિણમન પોતાના જ ઉપાદાનથી એટલે ઉપાદાનની જ મુખ્યતા હોય છે અને નિમિત્તની કે પોતાની નિજશક્તિરૂપ પુરુષાર્થથી થતું હોવા નિરપેક્ષતા હોય છે. પં. બનારસીદાસજીના છતાં તે પરિણમનને અનુકૂળ કોઈ બાહા પદાર્થની શબ્દોમાં ઉપસ્થિતિ પણ હોય છે, તેને નિમિત્ત કહે છે.
(દોહરો) નિમિત્ત સહિતનું ઉપાદાન કાર્ય કરવામાં સમર્થ ૩UIીન ઉC ગહાં તહાં, નહિં નિમિતpો દ્વાd | હોય છે તેથી નિમિત્તને સહકારી માનવામાં આવે છg ggb રસો રથ વતી, રવિ pો યહૈ સ્વભાવ . છે. તોપણ નિમિત્ત એ એક પરપદાર્થનો યોગ છે ભાવાર્થ : જગતમાં જેમ કહેવાય છે કે તે પોતે કાર્યની કોઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી કે સૂયૅનારાયણનો રથ એક
| સૂર્યનારાયણનો રથ એક જ પૈડાંથી ચાલે છે.
(પર્વત પર ચાલવી રોપવેન ટ્રોલનું પણ એક જ પૈડું કોઈ હસ્તક્ષેપ કરતું નથી. તેથી નિમિત્ત
હોય છે) તેમ જયાં જુઓ ત્યાં દરેક કાર્યમાં અકિંચિત્કર એટલે કે અકાર્યકારી હોય છે, જે ઉપાદાનનું જ સામર્થ્ય હોય છે અને નિમિત્તની
હાજરી હોવા છતાં તેની કોઈ મદદ છે અસર