________________
T 1
(
પ્રકરણ-૧ : ‘પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત
) ૧૫ (
છે.
કહે છે. “પધાર્થનું અકર્તુત્વ’ એ જૈન પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકાર જરૂરી દર્શનનો મૂળભૂત અને મહત્ત્વનો સિદ્ધાંત હોય છે. આ રીતે નાસ્તિથી પરપરિણતિ ટાળવા
માટે ‘પરપદાર્થનું અકતૃત્વ' અને અસ્તિથી જૈન દર્શન અનુસાર દરેક દ્રવ્ય અનેકાંતસ્વરુપી હોય સ્વપરિણતિ પ્રગટાવવા માટે હું પરમાત્મા છું' છે. અનેકાંતસ્વરુપી પદાર્થ સ્વતઃ પરિણમનશીલ સિદ્ધાંતને સમજવાથી પોતાનું આત્મહિતનું હોય છે. સ્વતઃ પરિણમનશીલ પદાર્થ પોતે જ પ્રયોજન પાર પડે છે. કર્તા છે અને તેના સમયે સમયે થતા પરિણામ જ
હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી એનું કાર્ય કે કર્મ છે. તેથી અનેકાંતસ્વરુપી સ્વતઃ
તેની અંદર ‘પરપદાર્થનું અકર્તૃત્વનો સિદ્ધાંત આવી પરિણમનશીલ પદાર્થનો અન્ય કોઈ કર્તા નથી અને
જાય છે. હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત પોતે જ પોતાનો કર્તા છે.
કરવાથી પોતાના ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવમાં જ્યાં વ્યાપક-વ્યાપ્યપણું હોય ત્યાં જ કર્તા-કર્મપણું જ પોતાપણું ભાસે છે અને દેહ, મન, વાણી જેવા હોય છે. વ્યાપક-વ્યાપ્યપણું તસ્વરુપમાં એટલે કે કોઈ પરમાં પોતાપણું ભાસતું નથી. જેમાં પોતાપણું એક જ પદાર્થમાં હોય છે. અને અતત્વસ્વરુપમાં હોય ત્યાં જ તેનું કર્તાપણું હોય છે અને જયાં એટલે કે અન્ય અન્ય પદાર્થમાં હોતું નથી. પોતાપણું ન હોય ત્યાં તેનું કર્તાપણું પણ હોતું
નથી. કર્તા-કર્મનું સ્વરુપ પણ એક જ પદાર્થમાં કર્તા-કર્મની પરિભાષા અનુસાર જે સ્વતંત્રપણે કરે
અભિન્નપણે હોય છે. આથી હું પરમાત્મા છું' તે કર્તા હોય છે અને કર્તા જેમાં અંતર્થાપીને
સિદ્ધાંતમાં ‘પરપદાર્થનું અકતૃત્વનો સિદ્ધાંત જેને પ્રાપ્ત કરે, જે રૂપે ઉપજે કે જે રૂપે પરિણમે તેને
આપમેળે આવી જાય છે. કર્મ કહે છે. કર્તા-કર્મની આ પરિભાષા અનુસાર પણ કર્તા-કર્મનું એક જ દ્રવ્યમાં અભિન્નપણું હોય છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય વચ્ચે નિશ્ચયથી કોઈ પણ
પ્રકારનો સંબંધ હોતો નથી. એ ક જ દ્રવ્યમાં ‘પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને ટચ, આટલું કર |
અભિન્નપણે હોય તેવા વાસ્તવિક સંબંધને નિશ્ચય તો બસ' એ સૂત્ર અનુસાર પરથી પાછું વળી સ્વમાં
અને અન્ય અન્ય દ્રવ્યમાં ભિન્નભિન્નપણે હોય વસવું એ જ આત્માનું એક માત્ર પ્રયોજન છે અને
તેવા ઉપચરિત કે આરોપિત સંબંધને વ્યવહાર આ પ્રયોજનને પાર પાડનારો સિદ્ધાંત છે:
કહે છે. વ્યવહાર સંબંધ એ નિશ્ચયને બતાવનારો ‘પરપદાર્થનું અકતૃત્વ'. પરપદાર્થના અકર્તુત્વના
અને તેની સાથે સહચરી કે સહકારી હોય છે. સિદ્ધાંતને સમજવાથી પરનું કોઈ પણ પ્રયોજન કે
જીવદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે અનુકૂળતાઅપેક્ષા ભાસતા નથી. તેથી પરાધીન પરપરિણતિ રાખવાનું કોઈ કારણ રહેતું નથી. અને પોતાની
અનુરૂપતારૂપ નિમિત્ત-નૈમિત્તિક પ્રકારનો વ્યવહાર
સંબંધ હોવા છતાં નિશ્ચયથી કોઈપણ સંબંધ પણ પરિણતિને પરથી પાછી વાળી સ્વ તરફ વાળી
નથી. તેથી કર્તા-કર્મ સંબંધ પણ નથી. આચાર્યશ્રી શકાય છે. પોતાની પરિણતિને સ્વતરફ વાળવા
અમૃતચંદ્રના શબ્દોમાં – માટે પોતાનાં સ્વ એવા શુદ્ધાત્મસ્વભાવ કેકે