SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૩૬ પ્રકરણ-૬ઃ “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો ). A/રામ = = કુત્સિત ભાવનાના કારણે તત્ત્વજ્ઞાનના પવિત્ર જી તત્વજ્ઞાનના સિદ્ધાંતોહદરાગત નથવાના સિદ્ધાંતો હૃદયગત થતા નથી. અપવિત્ર કુત્સિત ભાવનાની બદબૂ હોય ત્યાં સુધી પવિત્ર સિદ્ધાંતોની ફોરમ હૃદય સુધી પહોંચતી નથી. રોકે જીવ સ્વરછંદ વો, પામે અવશ્ય મોક્ષ, આપણી પાસે તત્ત્વજ્ઞાન અને તેના મહાન પામ્યા એમ અojત છે, ભાનું જિહા ઠાઠોષ. સિદ્ધાંતો છે. માર્ગ સાચો મળી ગયો છે. તોપણ ભાવાર્થ : જો જીવ પોતાનો સ્વછંદ મટાડે તો આપણી પરિણતિનો ‘હું પરમાત્મા છું” જેવા પ્રવાહ તે માર્ગે વળતો સિદ્ધાંતને હદયગત નથી. અને પરિણતિનો જ્ઞાનાવરાણી, કરીને તેના ફળમાં પ્રવાહ સંસારના માર્ગે જ| દલાવથી [અવળો પુરુષાર્થ પમાભદશા એટલે કે મોક્ષપદને અવશ્ય પ્રાપ્તત પ્રવર્તે છે. પરિણતિના| મહીદ કરે છે. આ રીતે અનંત પ્રવાહની દિશા| રથ જીવોએ પોતાના સંસારના માર્ગેથી પાછી| પરમાત્મ- સ્વભાવને વાળી આત્મહિતના ઓળખીને પરમાત્મદશા પ્રાપ્ત કરી છે. તેમ માર્ગે વાળવાની છે.. રાગદ્વેષ વિનાના નિર્દોષ દિશા બદલશે તો દશા| નામ આધુ” ગોખ વંદનીય જિન ભગવાનનું કહેવું છે. પણ બદલશે. પણ તે સંસારની રુચિ અને રાગની ખોટી ભાવનાથી અવળો પુરુષાર્થ પ્રવર્તે છે | (શ્રીમદ રાજચંદ્ર : આત્મસિદ્ધિમાટે આપણી ચિ અનો અને તેનું અવળું ફળ કર્મબંધન આવે છે, તેથી ‘હું પરમાત્મા છે'સિદ્ધાંતો ગાથા ૧૫) | હૃદયગત થતો નથી. તે દર્શાવતું ચિત્ર ભાવનાને બદલવી જેના વિના તત્ત્વજ્ઞાનનો પડશે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવા કોઈ પણ સિદ્ધાંત કદાપિ હૃદયગત ન થઈ શકે દેતી ખોટી ભાવના અનેક પ્રકારે હોય છે. આ તેવા કારણને મુખ્ય કારણ કહે છે. તત્ત્વજ્ઞાનનો ખોટી ભાવના અને તેના કારણોને મુખ્ય અને ગૌણ સિદ્ધાંત હૃદયગત ન થઈ શકવાના મુખ્ય કારણોમાં એમ બે પ્રકારમાં વહેંચી શકાય છે. તેથી હું પરમાત્મા પણ મુખ્ય જીવના સ્વચ્છદ છે. આ સ્વચ્છેદ પણ મુખ્ય જીવનો સ્વછંદ છે. આ સ્વછંદ ટાળીને છું” જેવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવાના જ અનંત જીવોએ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને કારણોને પણ મુખ્ય અને ગૌણ એમ બે વિભાગમાં હૃદયગત કર્યો છે. અને ત્યાર પછી તેના ફળમાં દર્શાવી શકાય છે. તે આ રીતે – પરમાત્મદશાની પ્રાપ્તિ પણ કરી છે, તેમ નિર્દોષ જિનેન્દ્ર ભગવાનનું કહેવું છે. ૧. પત્તાના સિદ્ધાંતો દયain થવાના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવાના કારણો મુખ્ય કારણો દરેક વ્યક્તિ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. divજ્ઞાનના સિદ્ધાંતો હયાત ન થવાના પણ સામાન્ય રીતે મુખ્યપણે શ્રીમદ્ રાજચંદ્રજીએ (પત્રાંક-૨૫૪માં) જણાવ્યા અનુસાર ત્રણ કારણો છે. ગૌણ કારણો આ કારણો માર્ગપ્રાપ્તિને રોકનારા તરીકે દર્શાવવામાં આવેલા છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy