SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૩૫૧ જ થાય છે. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે – એવો જ વસ્તુનો સ્વભાવ છે. પોતાની જે પ્રકારની ભાવના હોય તે પ્રકારે પોતાનો પુરુષાર્થ પ્રવર્તે છે. ચૈતન્યમાંથી પરિણમેલી આત્મહિતની ભાવના હોય તો આત્મલક્ષી સવળો પુરુષાર્થ પ્રર્વતે છે અને રાગદ્વેષમાંથી ઊગેલી સંસાર સંબંધી ભાવના હોય તો પરલક્ષી અવળો પુરુષાર્થ પ્રવર્તે છે. આત્મલક્ષી સવળા પુરુષાર્થનું સવળું ફળ હંમેશાં આવે જ છે. કેમ કે, આત્મલક્ષી સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ પોતાના આત્મહિતના કાર્ય માટે ઉપાદાન કારણ હોય છે. ઉપાદાન કારણ અનુસારનું કાર્ય થાય જ છે અને તેથી આત્મહિતમાં આગળ વધી શકાય છે. તેથી આત્મહિતની ભાવના અને તે અનુસારનો પુરુષાર્થ Bhagwan Bahubali હંમેશાં સફળ જ થાય છે. ભાવે જિાવર પૂજીએ, ભાવે દી દા61; ભાવે ભાવ6II ભાવીએ, ભાવે કેવળજ્ઞાઈ. | તત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો સમજવાની રુચિ અને રસ હોય તો તે આત્મહિતની ભાવના છે. ભાવાર્થ : તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હદયગત ન તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો સમજવાની થાય તો તેનું કારણ પોતાની જ ખોટી ભાવના જરૂરિયાત ન જણાય, તેનું પ્રયોજન જ ન ભાસે, હોય છે. પ્રેમ છે, જે કાંઈ થાય છે તે પોતાની ભાવના અનુસાર જ હોય છે. જિનવરને પૂજીએ તેનું મહત્ત્વ ન સમજાય, તેના પ્રત્યેનું લક્ષ જ ન છે દાન આપીએ તેમાં ઝિયાનું મહત્ત્વ નથી પણ હોય તો આત્મહિતની ભાવના જ નથી. પોતાની ભાવનાનું જ મહત્વ હોય છે અને તેનું જ આત્મહિતની યથાર્થ ભાવના વિના આત્મલક્ષી ફળ આવે છે. તેથી પોતાની ભાવના હંમેશાં સ્વભાવ-સન્મુખતાનો સવળો પુરુષાર્થ નથી અને ઉત્કૃષ્ટ રાખો. હૃદયપૂર્વકની ભાવના ભાવવાથી આવા પુરુષાર્થ વિના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થાય છે અને તેના ફળમાં પરમાત્મપદ એટલે કે હૃદયગત થતાં નથી. દેવળજ્ઞાનની પ્રાપ્ત થાય છે. (બોધામૃત : પાનું ૭૩માંથી) 1 માયા) જે જીવને સંસારમાં જ ક્યાંક સુખબુદ્ધિ છે, તત્ત્વજ્ઞાનનો કોઈ સિદ્ધાંત હૃદયગત ન થાય તો સાંસારિક વિષયોનું આકર્ષણ ઊભું છે, સાંસારિક તેનું કારણ પોતાની ભાવનાની જ ખામી છે. પ્રવૃત્તિમાંથી બહાર આવવું ગમતું નથી તેને ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે સંસારનો ખરેખરો ત્રાસ નથી અને તેથી તેને કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના – એવી આત્મહિતની ભાવના જ નથી. આત્મહિતની યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો. સ્વલક્ષી યથાર્થ ભાવના નથી તેને સંસારસંબંધી ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ પરલક્ષી કુત્સિત ભાવના હોય જ છે. અપવિત્ર
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy