SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ R 1 ( “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૧૧ પક્ષમાં હેતુની હાજરી અને હેતુમાં સાધ્યની વ્યામિ પ્રતિજ્ઞાના કથન ‘હું પરમાત્મા છું ને સિદ્ધ કરવા જરૂરી છે. આ પ્રમાણે ખરેખર છે એવું આપણે સમજી માટેનો સમ્યક્ હેતુ છે. કારણ કે, હું સીમંધર શકીએ તો જ આપણે અનુમાનક્રિયામાં આગળ ભગવાનની જાતિનો છું'. આ સિવાયના અન્ય વધી શકીએ છીએ. હેતુઓ હેત્વાભાસ હોય છે. હેત્વાભાસના કારણે આપણા વિષયભૂત સિદ્ધાંત હું પરમાત્મા છું માં પોતાના પરમાત્મસ્વભાવનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. અને ‘હું પામર છું” તેવી અનાદિથી હું” એ પક્ષ છે, પરમાત્મા’ એ સાધ્ય છે અને ચાલી આવતી મિથ્યા માન્યતા વધુ મજબૂત થાય ‘સીમંધર ભગવાન’ એ હેતુ છે. સીમંધર ભગવાન અને મારા આત્માની એક જ જાતિ હોવાથી છે. તેથી હેત્વાભાસથી બચવું જરૂરી છે. હેતુમાં પક્ષની હાજરી છે. તેમ જ સીમંધર હેત્વાભાસથી બચવા અહીં તેના પ્રકારો જણાવવામાં આવે છે. હેત્વાભાસના અનેક પ્રકારો ભગવાનની પરમાત્મા સાથે વ્યામિ હોવાથી હેતુમાં સાધ્યની વ્યામિ છે. તેના આધારે પક્ષમાં સાધ્યની છે. આપણા વિષયભૂત સિદ્ધાંત ‘હું પરમાત્મા છું' સબંધિત હેત્વાભાસનાં મુખ્ય ચાર પ્રકાર છે. હાજરી એટલે કે ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતની સિદ્ધિ માટેની અનુમાનક્રિયામાં આગળ વધી ૧. અસિદ્ધ હેવાભાસ શકીએ છીએ. ૨. સિદ્ધ હેવાભાસ જે હેતુ દ્વારા પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ સાધી શકાય અને સાધ્યની સિદ્ધિ થાય તે હેતુને સહેતુ 3. અનેકMિા હેવામામ કે સમ્યકુહેતુ કહે છે. આવો સબંધ સ્થાપવામાં છે. બાધિત હેવાભાસ નિષ્ફળ જાય તેવા હેતુને અસતુ કે મિથ્યાહેતુ કહે છે. અસહેતુ કે મિથ્યાહેતુને હેત્વાભાસ પણ કહેવાય છે. ૧. અસિદ્ધ હેવાભાસ જૈન દર્શન અનુસાર સમ્યક્કેતુનું એક માત્ર લક્ષણ ‘અન્યથા અનુપપત્તિ છે. અન્યથા અનુપપત્તિ જે હેતુનો સાધ્ય સાથેનો વ્યાસ સંબંઘ એટલે સદગુરુ દ્વારા કહેવાયેલ હેતુ સિવાય અન્ય સિદ્ધ ન થતો હેય તે હેતુને સદ્ધ કોઈ હેતુથી પ્રતિજ્ઞાના કથનની સિદ્ધિ નથી. હેત્વાભાસ કહે છે. પ્રતિજ્ઞાના કથનને સિદ્ધ કરવા માટે સદ્ગુરુ દ્વારા કથનને સિદ્ધ કરવા માંડે સદ્દગુરુ દ્વારા જે હેતુ સાધ્ય સાથે નિરપવાદ રીતે અને દર્શાવેલ હતું કે સાધન આગમ દ્વારા પ્રમાણિત અવિનાભાવ સંબંધથી સંકળાયેલો રહીને તેની અને સ્વાનુભવથી પ્રત્યક્ષ થયેલ હોય છે. તેથી તે સાથે અચલ સહચાર સંબંધ ન ધરાવતો હોય તો હેતુ કે સાધનથી અન્યથા એટલે કે અન્ય કોઈ પ્રકારે તે અસિદ્ધ હેતુ છે. સાધ્યની સિદ્ધિની અનુપપત્તિ એટલે કે અપ્રામિ છે. તેથી સદગુરુ દ્વારા સ્થાપિત હેતુ સિવાયના દા. ત. ૧. જ્યાં અગ્નિ ત્યાં ધુમાડો. તે પ૦ અન્ય હેતુઓ હેત્વાભાસ હોય છે પર ધુમાડો છે કારણ કે ત્યાં અગ્નિ છે.(અ. અગ્નિ શ્રેય ત્યાં ધુમાડો લેવો જરૂરી નથી. કેમ કે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy