________________
R 1
(
“હું પરમાત્મા છું' સિદ્ધાંત હયગત કરવાની કળા
)૧૦૯૮
ઉપરોક્ત પાંચેય અવયવોની વ્યાખ્યા, સમજૂતી ઉપરોક્ત વિધાનનું અનુમાનક્રિયા માટે પાંચેય અને તે આપણા પ્રસ્તુત સિદ્ધાંત ‘હું પરમાત્મા અવયવોમાં વર્ગીકરણ નીચે પ્રમાણે થઈ શકશે. છું ને સમજવા માટે કઈ રીતે કાર્યકરી છે તેની
* ૧. પ્રતિજ્ઞા : ‘હું પરમાત્મા છું' ચર્ચા આ નીચે કરવામાં આવે છે. પરાર્થ અનુમાન દ્વારા આપણા પ્રસ્તુત સિદ્ધાંત “હું
જેમાં “હું એ પક્ષ અને પરમાત્મા’ એ સાધ્ય છે. પરમાત્મા છું'ની સિદ્ધિ કરવા માટે કોઈ બાહા ર. હેતુ : કારણ કે, હું સીમંધર ભગવાનની ભિન્ન સાધનની આવશ્યકતા હોય છે. આ માટે જાતિનો છું સીમંધર ભગવાન જેવું બીજું કોઈ સાધન નથી. ૩. ઉદાહરણ : પદાર્થની શુદ્ધ અવસ્થા હંમેશાં સીમંધર ભગવાન પ્રગટ પરમાત્મદશાપણે
તેના ત્રિકાળ ધ્રુવ સ્વભાવના સ્વાશ્રયે જ વર્તમાનમાં વિહરમાન છે. અહીંથી કુંદકુંદાચાર્યદેવ
હોય છે. એટલે કે જ્યાં જ્યાં પ્રગટ સાક્ષાત્ સદેહે સીમંધર ભગવાનના સમવસરણમાં
અવસ્થા શુદ્ધ હોય ત્યાં ત્યાં તેનો અપ્રગટ ગયા હતા. સીમંધર ભગવાનની દિવ્યધ્વનિ
સ્વભાવ પણ શુદ્ધ હોય જ છે. તેથી સાંભળી તેમણે સમયસારાદિ શાસ્ત્રોની રચના
સીમંધર ભગવાનની પ્રગટ શુદ્ધ કરેલ છે. સમયસારાદિ શાસ્ત્રો ઉપર પ્રવચનો કરી
પરમાત્મદશા તેમના અપ્રગટ કુંદકુંદાચાર્યદેવનું તીર્થ પ્રવર્તાવનાર પૂજ્ય
પરમાત્મસ્વભાવ સાથે વ્યાતિ ધરાવનારી ગુરુદેવશ્રી કાનજીસ્વામી પણ પૂર્વભવમાં સીમંધર
છે. ઉદાહરણ તરીકે લ સોનાની લગડી. ભગવાનના સમવસરણમાં ફતેહમંદ નામના રાજકુમાર તરીકે હાજર હતા. પૂજ્યશ્રી ૪. ઉપનય : સીમંધર ભગવાનની પ્રગટ કાનજીસ્વામીએ સીમંધર ભગવાનના સંદેશા પરમાત્મદશા સાથે વ્યાતિ ધરાવનાર આપણાં સુધી પહોંચાડી તેમના આડતીયા સમાન તેના અપ્રગટ પરમાત્મસ્વભાવની મારામાં કામ કર્યું છે. પૂજ્યશ્રી કાનજીસ્વામીની હાજરી છે. સાધનાભૂમિ સોનગઢનું મુખ્ય જિનાલય, ૫. નિગમન : તેથી ‘હું પરમાત્મા છું”એ સિદ્ધ સમવસરણ મંદિર અને માનસ્તંભના મૂળનાયક
થાય છે. પ્રતિમા સીમંધર ભગવાનના છે. પૂજ્યશ્રી કાનજીસ્વામી પ્રેરિત પ્રત્યેક જિનમંદિરમાં સીમંધર
૧. પ્રતિજ્ઞા ભગવાનનું સ્થાન છે. તેથી હું પરમાત્મા છું' એ
જેને સિદ્ધ કરવાનું શ્રેય તે વિઘાન કે સાધ્યની સિદ્ધિ કરવા માટેના સાધન તરીકે
સિદ્ધાંતને પ્રતિજ્ઞા કહે છે. સીમંધર ભગવાન એક ઉત્તમ આદર્શ છે. પરાર્થ અનુમાન માટે સાધ્ય-સાધનના સ્વરુપમાં આપણા પરાર્થ અનુમાન દ્વારા જે વિધાન કે સિદ્ધાંતની પ્રસ્તુત સિદ્ધાંતને વિધાન તરીકે આ રીતે દર્શાવી
સત્યતા સાબિત કરવાની છે તેની રજૂઆત કરતાં શકાય
વાક્યને પ્રતિજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ‘હું પરમાત્મા છું' કારણ કે હું સીમંધર “હું પરમાત્મા છું' એ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એ ભગવાનની જાતિનો છું.