________________
)૧૦૮ (
પ્રકરણ-૫ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
)
અનુમાનના બે પ્રકાર છે –
જેમ કે, કોઈ પણ પદાર્થ નજર સમક્ષથી દૂર થાય
કે દેશાંતર પામે તો તેનું સામાન્યપણે જોઈ શકાય ૧. પાર્થ અનુમાન
તેવું કારણ તેની ગતિ હોય છે. સમુદ્રમાં દેખાતા છે. પરાર્થ અનુમાન
વહાણનું ધીમે ધીમે અદશ્ય થવું તેના આધારે | તેની ગતિનું અનુમાન થવું તે સામાન્યતોદષ્ટ
અનુમાન છે. ૧. સ્વાર્થ અનુમાન |
આપણો પ્રસ્તુત વિષય હું પરમાત્મા છું'ને સ્વાર્થ અન્ય કોઈની સાય કે પણે દેશ વિના અનુમાન વડે સિદ્ધ કરવું શક્ય નથી. તેથી તેના પોતાના માટે પોતાના મનમાં તાવેલું માટે પરાર્થ અનુમાન આવશ્યક છે.. અનુમાન એ સ્વાર્થ અનુમાન છે.
[૨. પાર્થ અણુમાન સ્વાર્થ અનુમાન ત્રણ પ્રકારનું છે – ૧. પૂર્વાવત, . શોષવન અને ૩. સામાન્યતોદ પરના ઉપદેશ કે અન્ય કોઈ પરના ૧. પૂર્વવત્ અનુમાન
આઘારે થતા અનુમાનને પસંર્થ અનુમાન
કહે છે. પૂર્વના અનુભવના આઘારે અનુમાન થવું
ભિન્ન સાધન વડે સાધ્યની સિદ્ધિ કરવી તે તે પૂર્વવત્ અનુમાન છે.
અનુમાન છે. સીમંધર ભગવાનની પ્રગટ જેમ કે, વાદળા જોઈને અનુમાન કરવું કે હમણાં જ | પરમાત્મદશાના આધારે પોતાના અપ્રગટ વરસાદ તૂટી પડશે તો તે પૂર્વવત્ અનુમાન છે. પરમાત્મસ્વભાવની ઓળખાણ કરવી તે અનુમાન ૨. શેષવત્ અનુમાન
છે. આ અનુમાન બીજાને માટે કે બીજાની
સહાયથી કરાયેલું હોય તો તે પરાર્થ અનુમાન છે. અમુક અંશ ઉપસ્થી આખી વસ્તુનું જ્ઞાન ગુરુએ પોતે તારવેલ અનુમાનની સમજૂતી શિષ્યને થવું તે શેષવત્ અનુમાન છે.
આપે અને શિષ્ય ગુરુની સહાયતાથી અનુમાન
કરે તે પરાર્થ અનુમાન છે. પરાર્થ અનુમાન ગુરુજેમ કે, શિખર જોઈને આખા જિનમંદિરનો ચિતાર
શિષ્યના સંવાદરૂપે હોય છે. તેથી તે શબ્દાત્મક કે ખ્યાલમાં આવવો કે નદીમાં પૂર જોઈને ઉપરવાસમાં
ભાષાપરક હોય છે. પરાર્થ અનુમાનની યોગ્ય વરસાદ છે તેમ જાણવું તે શેષવત્ અનુમાન છે.
રજૂઆત માટે તેના પાંચ વિદ્યાનો હોય છે. જેને ૩. સામાન્યતોદષ્ટ અનુમાન
પરાર્થ અનુમાનના પાંચ અવયવો કે પાંચ પગથિયા
પણ કહે છે. જે નીચે મુજબ છે – સામાન્યપણે દૃષ્ટ બાબતના આઘારે
૧. પ્રતિજ્ઞા છે. હેતુ ૩. ઉઘહરણ અનુમાન થવું તે સામાન્યતોદષ્ટ અનુમાન છે.
H. ઉપનય ૫. નિગમન