________________
(
“હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૦૦(
વામિ એ પ્રત્યભિજ્ઞાનપૂર્વક થતું અને અનુમાન એ e. અનુમાન
વ્યામિપૂર્વક થતું જ્ઞાન છે. વ્યામિ અને અનુમાનનો Supposition
ઉપરોકત તફાવત નીચે કોઠા અનુસાર દર્શાવી
શકાય છે. સાઘનથી સાધ્યનું જ્ઞાન થવું તેને શર્ટ અનુમાન કહે છે.
ધ્યાતિ
અણાના અનુ એટલે કે પછી થતું કે અનુસરીને થતું માનને
૧. સાધ્ય-સાધન અભિx ૧. સાધ્ય-સાધન
એટલે કે એક જ ભિન્નભિન્ન એટલે કે એટલે કે જ્ઞાન તે અનુમાન છે. અહીં વ્યામિ પછી |
પદાર્થમાં અને એક જ અન્ય અન્ય પદાર્થમાં તેને અનુસરીને થતું જ્ઞાન તે અનુમાન છે.
સ્થળે હોય છે.
હોય છે. અનુમાનમાં જાણીતા સાધન વડે અજાણ્યા સાધ્યની સિદ્ધિ થાય છે.
૨. આભિનિબોધિક | ૨. અર્થલિંગજ પ્રકારનું
પ્રકારનું મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન છે. સાધનમાં સાધ્યનો અચલ અવિનાભાવી સહચાર સ્થાપીને સાધન વડે સાધ્યની સિદ્ધિ વ્યાતિમાં છે | 3. પ્રત્યભિજ્ઞાનપૂર્વક ૩. ચામિપૂર્વક હોય છે. અને અનુમાનમાં પણ સાધન વડે સાધ્યની સિદ્ધિ
હોય છે. છે. તેથી પહેલી નજરે એમ લાગે કે વ્યામિ અને તપૂર્વ અનુમાનમ્ ! અહીં તત્ એટલે કે પ્રત્યક્ષ અનુમાનમાં કોઈ ફેર જણાતો નથી પણ ખરેખર જ્ઞાન; પૂર્વ એટલે કે તેને અનુસરીને થતું જ્ઞાન. એવું નથી.
તે અનુમાન” એટલે કે અનુમાન છે. એટલે કે પ્રત્યક્ષ વ્યાધિમાં સાધન-સાધ્ય અભિન્ન એટલે કે એક જ જ્ઞાનપૂર્વક થતું પરોક્ષનું જ્ઞાન તે અનુમાન છે. પદાર્થમાં કે એક જ સ્થળે હોય છે તેથી વ્યામિ અનુમાન પૂર્વે તેના સાધનનું પ્રત્યક્ષજ્ઞાન હોય છે પોતાથી અભિન્ન લિંગથી ઉત્પન્ન થાય છે જ્યારે પણ અનુમાન પોતે એક પરોક્ષજ્ઞાન છે. અનુમાનમાં સાધન-સાધ્ય ભિન્નભિન્ન એટલે કે |
પ્રત્યક્ષજ્ઞાનથી થતા પ્રત્યક્ષપ્રમાણની માફક જુદા-જુદા પદાર્થોમાં કે જુદા જુદા સ્થળે હોય છે
પરોક્ષજ્ઞાનથી થતું પરોક્ષપ્રમાણ પણ એક પ્રમાણ, તેથી અનુમાન પોતાના વિષયથી ભિન્ન લિંગથી
છે. પ્રમાણ એટલે જેના દ્વારા પદાર્થને સારી રીતે ઉત્પન્ન થાય છે.
જાણી શકાય તેવું સત્ય જ્ઞાન છે. અહીં અનુમાન વ્યામિ એ વ્યવધાન રહિત, સ્થળ અને વર્તમાન
એ એક પ્રમાણ જ્ઞાન છે પણ કોઈ અટકળ નથી. વિષયને મન અને ઈન્દ્રિયો વડે તેની અભિમુખ થઈને અવબોધ કરાવવાવાળું જ્ઞાન હોવાથી તે
| એક વિષયના પ્રત્યક્ષ જ્ઞાન ઉપરથી એ વિષય સાથે એક આભિનિબોધિક પ્રકારનું મતિજ્ઞાન છે.
વ્યામિ ધરાવનાર એટલે કે કાયમી ધોરણે કે
નિયમરૂપ સંકળાયેલ બીજા સંબંધિત વિષયનું જ્યારે અનુમાન એ સૂક્ષ્મ વિષયના અર્થનું જાણીતા જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા એ અનુમાન લિંગ દ્વારા અવબોધ કરાવવાવાળું માત્ર મન વડે
છે. કાયની ચેષ્ટા અને ઈન્દ્રિયોના વ્યાપારના થતું જ્ઞાન હોવાથી તે એક અર્થલિંગજ પ્રકારનું
આધારે આ શરીરમાં જીવ છે એમ જાણવું તે શ્રુતજ્ઞાન છે.
અનુમાન છે.