SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૯૮ ( પ્રકરણ-૫ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ) ૧૧. ભાવભાસની તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થવામાં ૬. સ્મૃતિ : Memory શ્રદ્ધાનગુણની મુખ્ય ભૂમિકા હોય છે. જ્ઞાનપૂર્વક જ ૩. પ્રાથભિજ્ઞાન : Recognition શ્રદ્ધાન હોય છે. તેથી સિદ્ધાંતો હૃદયગત કરવા ૮. વ્યાણ Invariable Concomitance માટે જ્ઞાનના ઉપયોગની આવશ્યકતા રહે છે.. E. અનુમાન : Supposition જ્ઞાનોપયોગ પણ દર્શનોપયોગ પૂર્વકનો હોય છે. 10. પરીક્ષા : Test દર્શનોપયોગપૂર્વક પછી થતાં જ્ઞાનોપયોગમાં સૌ ૧૧. ભાવસાણા : Appearance of reality પ્રથમ મતિજ્ઞાન અને મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન ૧૨. સંવેદના Factual Feeling હોય છે. આપણે સૌ મતિ-શ્રુતજ્ઞાનવાળા છીએ. ૧૩. ઉદયમતપણું : Consciousness મતિજ્ઞાનમાં અવગ્રહ, ઈહા, અવાય, ધારણા,, મૃતિ, પ્રત્યભિજ્ઞાન, વાણિજ્ઞાનનો સમાવેશ છે. હૃદયગતપણું તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત કરવા માટે ત્યાર પછી અનુમાન અને પરીક્ષાપૂર્વકનો દઢ નિર્ણય અને ૧૨. સંવેદના તેના ફળમાં થતું ભાવભાસન હોય છે. આ ભાવભાસનનાં ફળમાં સંવેદન થાય છે. સંવેદના ૧૦. પરીક્ષા થયા પછી જે તે સિદ્ધાંત હૃદયગત થાય છે. અહીં સંવેદન એ સવિકલ્પ સ્વસંવેદન છે. તેથી તે પણ ૯. અનુમાન પ્રત્યક્ષ નથી અને પરોક્ષ જ છે. વર્તમાનમાં ૮. વ્યાપ્તિ આપણને મતિ-શ્રુતજ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે. આ પરોક્ષજ્ઞાન નિમ્નકક્ષાનું છે. પ્રત્યક્ષજ્ઞાન મહાન છે. પ્રત્યભિજ્ઞાન છે, ઉત્કૃષ્ટ છે. આત્યંતિક છે. પરંતુ તેની પ્રગટતા ૬. સ્મૃતિ થવામાં પરોક્ષજ્ઞાન ઉપકારી છે. પરોક્ષજ્ઞાન પણ પ્રત્યક્ષજ્ઞાનની જેમ વાસ્તવિક અને સત્ય હોવાથી ૪. અવાચા પ્રમાણજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત થવામાં તે જ કાર્યકારી છે. ભાવભાસન અને ત્યાર 3. ઇહા પછીના ક્રમમાં જ્ઞાન સાથે શ્રદ્ધાનની ભૂમિકા પણ ૨. અવગ્રહ સંકળાય છે. આ રીતે તત્ત્વજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત DE૧. દર્શનોપયોગ કG હૃદયગત થવા માટે નીચેનો ક્રમ કહી શકાય છે. ઉપરોકત દરેક બાબતની સમજૂતી આ નીચે ૧. દણનોપયોગ : Genral Perceivness આપવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ વ્યાખ્યા, તેની . અપગ્રહ : Perception સમજૂતી અને ત્યારબાદ તેને લગતું એક ઉદાહરણ ૩. ઈહા. Conception આપવામાં આવશે. ‘હું પરમાત્મા છું”એ સિદ્ધાંતને છે. અવાય : Judgement સમજવા માટેની આ ચર્ચા હોવાથી અહીં ઉદાહરણ ૫. ધાણા Retention તરીકે દરેક મુદ્દામાં તે જ લેવામાં આવશે. જે અન્ય સિદ્ધાંતો માટે પણ તે જ રીતે લાગુ થઈ શકશે. ૫. ધારણા
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy