SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ “પરમાત્મા છું' સિદ્ધાંત હયગત કરવાની કળા ) ૯૦ ( Hla ને વળી, છઘીનો ઉપયોગ એક સમયે એક જ બાબતમાં પ્રવર્તે છે. તેથી તે સર્વજ્ઞની જેમ અક્રમે પ્રવર્તતો નથી અને ક્રમપૂર્વક જ કામ કરે છે. આ હૃદયગતપણું : કારણે તત્ત્વજ્ઞાનનાં કોઈપણ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરવા માટે ચોક્કસ ક્રમમાંથી પસાર થવાનું સ્વ સંવેદન રહે છે. જેમ કોઈ બી.કોમ.જેવી પદવી પ્રાપ્ત કરવા માટે ૧. જુનિયર કે.જી. ૨. સીનીયર કે.જી., 3. પ્રાથમિક, ૪. માધ્યમિક, ૫. ઉચ્ચત્તર માધ્યમિક અને ૬. કોલેજના મળીને છ તબક્કાઓમાંથી પરીક્ષા પસાર થવું જરૂરી હોય છે તેમ કોઈ ‘હું પરમાત્મા છું' જેવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને આત્મસાત કરવા માટે ૧. દર્શનોપયોગ, ૨.જ્ઞાનોપયોગ, ૩. પરીક્ષા , J Lપયોગ ૪. ભાવભાસન, ૫. સ્વસંવેદન, ૬. હૃદયગતપણું મળીને કુલ છ તબક્કાઓમાંથી પસાર થવું જરૂરીરી [ નોપયોગ પયોગ હોય છે. આ છ તબક્કાઓના કુલ મળીને તેર : ક્રમિક પગથિયા હોય છે. જગતમાં દરેક બાબત તેના નિયત ક્રમાનુસાર (આર્યા) પરિણમે છે. કારતક, માગસર... એમ બાર મહિના અtત્ર યઃ પ્રસિદ્ધ: 51: તિ ઘાતુક્ષ પાવો || તેના સિસ તેના નિયત ક્રમાનુસાર જ આવે છે તેમ क्रमति क्रम इति रुपस्तस्य स्वार्थानतिकमादेषः ।। તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું હૃદયગતપણું પણ તેના નિયત ક્રમાનુસાર જ હોય છે. ભાવાર્થ: પાદવિપાર્થs b' ધાતુનો ‘મતિ $તિ :' એ નિરૂક્ત અર્થ છે. અહીછમ ધાતુનો ‘હું પરમાત્મા છું' જેવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને પાદલિફ્રોપરૂપ પોતાના અર્થને ઉલ્લંઘન ન કરવાથી હૃદયગત કરવાનો અભ્યાસ કરનારા જીવે પોતે જે ક્રમણ કરે છે તે ઠમ છે એ અર્થ પ્રસિદ્ધ છે. ક્યાં સુધી પહોંચ્યો છે અને ક્યાં પહોંચવાનું છે, (પંચાધ્યાયી : પૂર્વાર્ધ ગાથા ૧૬૩) કયાંથી અટકી જાય છે અને આગળ વધી શકતો ક્રમ હંમેશા પાદવિક્ષેપપૂર્વકનો હોય છે. પાદવિક્ષેપ નથી તેમ જ આગળ વધવા માટે શું કરવું જોઈએ એટલે એક પછી એક પગલાંથી ગમન કરવું તે છે. વગેરે સમજવા માટે સૌ પ્રથમ તેનો ક્રમ જાણવો જેમ એક પછી એક પગલાંથી ગમન કરી પોતાના જરૂરી હોય છે. આ ક્રમ જાણવાથી પોતે ક્યાં છે ગંતવ્ય સ્થાને પહોંચી શકાય છે, તેમ દરેક અને ક્યાં પહોંચવાનું છે તે પોતે જાતે જ નક્કી બાબતમાં અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત કરી શકે છે. કરવાની બાબતમાં પણ તેના એક પછી એક પગલાંને પ્રાપ્ત કરવાનું હોય છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy