SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જ JCIO JUKO JUKO JYOGIJIOCOIMOCIO JIO JIO JIOCOIL ID) પ્રકરણ : ૫ હું પરમાત્મા છું હૃદયગત થવાનો ક્રમ દર્શાવતા આચાર્યશ્રી અમૃતચંદ્રના ઉદ્ગારો (હરિગીત) જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી વળવી થન-અર્વી એ અબૂચઢાણ ઝંપલનું કન્ટે; જીવાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પાણ એ રીતે, એનું જ ઉજવું દૂચઢાણ પછી થcવાથી મોઢાર્થીએ ઉપરોક્ત સમયસાર ગાથા ૧૭-૧૮ની આચાર્ય અમૃતચંદ્રવૃત આત્મખ્યાતિ નામની ટીકા : (દ્રષ્ટાંતઃ ) નિશ્ચયથી જેમ કોઈ ધનાથ પૂરૂષ બકુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજ છે. પછી તેનું શ્રદ્ધાન કરે કે “આ અવશ્ય રાજ જ છે, તેનું સેવન કરવાથી અવચ ધનની પ્રાપ્તિ Kિ RCBSE CHOCTOCTOBJECOCLEOCISCCIDE CASE થશે.' અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે. સેવન કરે. આજ્ઞામાં રહે. તેને પ્રસન્ન કરે. (આ પ્રકારે પહેલાં જ્ઞાન, ત્યાર પછી શ્રધ્ધાન અને ત્યાર પછી ચારિત્ર એવા ક્રમને અનુસરવાથી ધનાર્થી પુરુષને ધનની પ્રાપ્તિ થાય છે.) ಹೊಂಗಂಡಂದಂOಹೊಂಗಂಡಗಂಡರಂಗಗನದ YIY (સિદ્ધાંત) તેવી રીતે મોક્ષાર્થી પરુષે પ્રથમ તો આત્માને (એટલે કે પોતાનો. પરમાત્મસ્વભાવને) જાણવો. પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા (પરમાત્મસ્વભાવ) છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે.’ અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું –અનુભવ વડે તેમાં લીન થવું કારણ કે સાધ્ય જે નિકમી અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રૌત ઉપuત છે, અન્યથા અનુપર્યાપ્ત છે. ('હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા આ પ્રકારે જ્ઞાન-શ્રધ્ધાન-આગરણના ક્રમને અનુસરવાથી તેની સિદ્ધિ થાય છે, કેમ વગર અન્ય પ્રકારે સિદ્ધિ થતી નથી.) JOI
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy