________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૩ તો કોડાકોડી સાગરોપમનો બંધ થાય છે. તેથી જીવમાં પ્રગટ થયેલી ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ અશુદ્ધતાવાળી થઈ છતી કર્મબંધની કર્તા છે. આ ગુણો જીવના હોવાથી જીવની સાથે તે ગુણોનો કથંચિત્ અભેદ છે તેથી અશુદ્ધતાવાળો જીવ જ કર્મનો કર્તા-ભોક્તા છે, પણ પૂર્વબદ્ધકર્મનો વિપાકોદય કે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ બંધનાં કર્તા નથી. તેમજ શુદ્ધ જીવ પણ કર્મનો કર્તા નથી.
Aawi jछ -
"अप्पा करेइ कम्माइं, अप्पा वेएई परवसो एसो" इत्यादि । तथा च भगवतीप्रज्ञापनादौ-अत्तकडा कम्मा बंधन्ति, नो परकडा, तेऽप्यप्पवगाढा, नाऽप्यनवगाढा ॥ उत्तराध्ययने
अप्पा कत्ता विकत्ता य, सुहाण य दुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ॥३७॥
___(अध्ययन २०, गाथा ३७) इत्यादि पुनः आचाराने-आयाणं सगडब्भि (श्रुत १, अध्य. ३, उद्देश-४, सूत्र-७२), इत्यादि स्वतो योज्यम् । श्रेणिप्रतिपाताधिकारे आवश्यकनिर्युक्तौ -
उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसंपि । पडिवायंति कसाया, किं पुण सेसे सरागत्थे ॥११८॥ जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं, थोवेवि कसायसेसंमि ॥११९॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससिअव्वं, थोवं पि हु तं बहु होइ ॥१२०॥ दासत्तं देइ रिणं, अइरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, दिति कसाया भवमणंतं ॥१३११॥
(विशेषावश्याकभाष्य १३११) इति कर्मोदयेन आत्मा दीनो भवतीति ॥५॥
આત્મા જ કર્મ કરે છે, આત્મા જ કર્મોનો કર્તા છે, આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ મિથ્યાત્વાદિ ભાવોથી વાસિત હોય ત્યારે તે શક્તિ જ કર્મની કર્તા છે. પરંતુ પૂર્વે