________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૮૭
વચન છે એમ માનો તો પણ શૂન્યતા સિદ્ધ થતી નથી અને વિજ્ઞાન તથા વચન નથી એમ માનો તો પણ શૂન્યતા સિદ્ધ થતી નથી. II૧૭૨૭॥
ગાથા નં. ૧૬૯૪ માં તમે જે પક્ષો પાડેલા કે શું ખાત વસ્તુ ઉત્પન્ન થાય છે ? } अजात वस्तु उत्पन्न थाय छे ? } उभयात्मक वस्तु उत्पन्न थाय छे ? त्याहि કંઈ તમારા વડે કહેવાયું છે તે બધું જ અનુચિત છે. કારણ કે વિવક્ષાના વશથી એટલે } अनेान्तवाहना आधारे ही दुही अपेक्षाखे जात-अजात अने उभय खेभत्र पक्षे वस्तु उत्पन्न थाय छे. द्रव्यार्थिऽनयथी उपाधानाराम अर्य शक्तिस्व३पे जात = રહેલું છે તો જ ઉત્પન્ન થાય છે. પર્યાયર્થિકનયથી ઉપાદાનકારણમાં કાર્ય પ્રગટભાવે અજ્ઞાત
નથી રહેલું તો જ ઉત્પન્ન થાય છે અને બન્ને નયોથી જ્ઞાતાજ્ઞાત એમ ઉભયાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. પરંતુ સર્વથા એકાન્ત એક નયમાત્રથી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. આ વાત જણાવે છે.
=
जाय जायमजायं, जायाजायमह जायमाणं च । कज्जमिह विवक्खाए न जायए सव्वहा किंचि ॥१७२८ ॥ रूवित्ति जाइ जाओ कुंभो संठाणओ पुणरजाओ । जायाजाओ दोहि वि, तस्समयं जायमाणोति ॥१७२९ ॥ पुव्वकओ उ घडतया, परपज्जाएहिं तदुभएहिं च । जायंतो य पडतया, न जायए सव्वहा कुंभो ॥१७३० ॥ वोमाइ निच्चजायं, न जायए तेण सव्वहा सोम्म ! | इय दव्वतया सव्वं, भयणिज्जं पज्जवगईए ॥१७३१॥
( जायते जातमजातं, जाताजातमथ जायमानं च । कार्यमिह विवक्षया, न जायते सर्वथा किञ्चित् ॥ रूपीति जायते जातः, कुम्भः संस्थानतः पुनरजातः । जाताजातो द्वाभ्यामपि तस्समये जायमान इति ॥ पूर्वकृतस्तु घटतया परपर्यायैस्तदुभयैश्च । जायमानश्च पटतया, न जायते सर्वथा कुम्भः ॥ व्योमादि नित्यजातं, न जायते तेन सर्वथा सौम्य ! | इति द्रव्यतया सर्वं, भजनीयं पर्यवगत्या ॥ )