________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
હવે જો આ સ્વભાવને મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યનો ધર્મ છે એમ કહેશો તો સિદ્ધસાધ્યતા જ થશે. અર્થાત્ અમારે જે કર્મની સિદ્ધિ કરવી છે તે જ સિદ્ધ થશે. કારણ કે કર્મ પણ પુદ્ગલાસ્તિકાય નામના મૂર્તદ્રવ્યનો જ ધર્મ (પર્યાય) છે. આમ જ અમારા વડે કહેવાય છે. કર્મ એ કાર્પણવર્ગણા નામના પુદ્ગલદ્રવ્યનું જ જીવ વડે કરાયેલું એક રૂપાન્તર જ છે. એટલે “સ્વભાવ” નામની કોઈ સ્વતંત્ર વસ્તુ કર્મથી ભિન્ન સિદ્ધ થતી નથી. અંતે તો કર્મની જ સિદ્ધિ થાય છે.
ગણધરવાદ
૧૫૭
વળી ‘‘પુરુષ વેત્ સર્વ નં યદ્ ભૂતમ્, યન્ત્ર માવ્યમ્, સ વ તામૃતત્વગ્યેશાન કૃતિ । યવનેનાતિરોદ્ઘતિ યવેગતિ, યત્ નૈનતિ, વ્ રે, યદુ અન્તિ,, યવન્તઃ, યહેવ સર્વસ્થાપ્યસ્ય વાહ્યત:, तत्सर्वं પુરુષ વૃતિ'' આ પ્રમાણેનો વેદપાઠ સાંભળવાથી તથા ‘‘વિજ્ઞાનયન વ તેભ્યો ભૂતેભ્યઃ '' ઈત્યાદિ ઈન્દ્રભૂતિના પ્રસંગે કહેલા વેદપાઠને સાંભળવાથી હે અગ્નિભૂતિ ! તમને કર્મના અસ્તિત્વને વિષે શંકા થઈ છે. ઉપરોક્ત બન્ને વેદપાઠોના પદોનો અર્થ તમને બરાબર સમજાયો નથી. તમે તે પાઠોનો અર્થ તમારા મનમાં આ પ્રમાણે વિચારો છો -
‘‘પુરુષ વેત્રં સર્વમ્’’ ચેતન, અચેતન એવા જે કોઈ પદાર્થો દેખાય છે તે સર્વે પુરુષ જ છે અર્થાત્ આત્મા જ છે. આત્મા વિના કર્મ કે પ્રકૃતિ કે ઈશ્વરાદિ કોઈ નથી. આ પાઠમાં જે વાર જણાય છે તે પુરુષ (આત્મા) જ છે. પણ કર્માદિ બીજા કોઈ પદાર્થો નથી એમ કર્માદિના નિષેધ માટે જ આ એવકાર છે. પુરુષ જ છે. આત્મા જ છે. કર્મપ્રકૃતિ આદિ નથી.
તું સર્વમ્ = એટલે પ્રત્યક્ષ દેખાતા આ સઘળા ચેતન-અચેતન પદાર્થો. fi = આવો જે શબ્દ વેદપાઠમાં છે તે વાક્યની શોભા માટે છે. यद् भूतम् =
જે અતીતકાલમાં થયું છે અર્થાત્ ભૂતકાલીન છે.
યજ્ઞ ભાવ્યમ્ = ભવિષ્યમાં જે થવાનું છે અર્થાત્ જે ભાવી છે. એટલે કે જે ભૂતકાળમાં મુક્તિ પામ્યા છે, ભાવિમાં મુક્તિ પામવાના છે તેવી જ રીતે ભૂતકાળમાં સંસારમાં રખડ્યા છે અને ભાવિમાં જે સંસારમાં રખડવાના છે.
स एव उतामृतत्वस्य નો અર્થ સમુચ્ચય તેવી મુક્તિનો.
=
તે પુરુષ જ છે. આત્મા જ છે. કર્મ જેવું કોઈ તત્ત્વ નથી.
અહીં ઉત એવો જે શબ્દ છે તે પિ ના અર્થમાં છે અને પિ છે = અમૃત એટલે અમરણધર્મા = અર્થાત્ ક્યારેય પણ મરણ ન પામે