SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય, તેને ઉશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદેશિક) આહારને જેણે પચખ્યો નથી, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો. પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણે જાણી સમસ્ત પરદ્રવ્યને ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે, અને જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે જ્ઞાનને આવરણ કરનાર બંધ રહેતો નથી. જ્ઞાન સદાય પ્રકાશમાન રહે છે. (બંધ અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર ૪૭
SR No.009128
Book TitleSamaysaarno Saar
Original Sutra AuthorN/A
AuthorShobhnaben Kamdar
PublisherNeemaben Kamdar
Publication Year2011
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy