SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 143 આગમસાર છે. વિસ્ફોટ કરીને પથ્થરો તોડવામાં આવે છે. આવી રીતે મહાઆરંભ કરીને મેળવેલું સોનું ત્યાર પછી પણ જ્યારે પહેરવામાં આવે છે, ત્યારે માન અહંકાર ઈર્ષા અને અંતે ભયનું કારણ બને છે.કોઈને સોનાના કારણે જીવ ખોવાનો વખત પણ આવે છે. કલેશ કંકાશ ઉપજાવનારું, આસકિતનું કારણ આ સોનું પરભવમાં પણ તેવાજ સંસકારો આપે છે. પરંપરા, જૂના રીતિરિવાજો , રૂઢિઓને સમય પ્રમાણે બદલતાં નહિં શીખીએ તો દ્રવ્ય અને ભાવે નકસાનીજ થશે. શ્રાવક-શ્રાવિકાઓએ છ જવનિકાયનો થોકડો અવશ્યથી વાંચવો તથા સોન પહેરતાં કે ખરીદતાં પહેલા તે યાદ કરવો. પચ્ચકખાણ લેવાનો પાઠ - આ પ્રકારે જે મેં મર્યાદા અથવા આગાર રાખ્યા છે તે ઉપરાંત પોતાની સમજણ તથા ધારણા અનુસાર દવા અથવા કારણનો આગાર રાખતાં, ઉપયોગ સહિત ત્યાગ, એક કરણ ત્રણ યોગથી; ન કરેમી મણસા, વયસા, કાયસા(હું કરું નહિ મન, વચન, કાયાથી.) તસ્ય ભંતે પડિકમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણં વોસિરામિ. પચ્ચખાણ પારવાનો પાઠ :- જો મે દેશાવગાસિયં પચ્ચખાણું ક્ય (જે મેં અહોરાત્રને માટે દ્રવ્યાદિની મર્યાદા કરીને બાકીના પચ્ચખાણ ક્ય છે) તે સમ્મકાએણે ફાસિયું, પાલિય, તીરિયં, કિતિયં, સોહિય, આરાહિય, આણાએ અણુપાલિયં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુકકડં.(સમયક પ્રકારે તેનું પાલન ન થયું હોય તો પણ મને તેના સમયક ભાવ હોજો, હું તેનીજ શ્રધ્ધા કરું છું તેના સમયક પાલનમાં જ મારા આત્માનું હિત જાણું છું.) અથવાઃ- કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. નોંધ - આ નિયમો સિવાય સામાયિક, મૌન, ક્રોધ ત્યાગ, જૂઠનો ત્યાગ, કલહ ત્યાગ, નવકારસી, પોરિષી, સ્વાધ્યાય, પ્રતિજ્ઞા, ધ્યાન આદિ દૈનિક નિયમ પણ રોજ યથા શક્તિ કરી લેવા જોઈએ. ચૌદ (૨૩-૨૫) નિયમ ભરવાની રીત - ૩ દહીં x = 2 x 9 x 9 વિષય જ્ઞાન બોલવાની રીત લખવાની રીત ૧ સચિત્ત પદાર્થ ૫ ઉપરાંત ત્યાગ ૨ દ્રવ્ય (ખાવાના) ૨૫ ઉપરાંત ત્યાગ ૨૫ ૩ વિગય પાંચ ૪ ઉપરાંત ત્યાગ ૧ મહાવિગય બે ત્યાગ ૨ દૂધ-ચા ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૧ વાર ઉપરાંત ત્યાગ ૧ વાર ૪ ઘી (ઉપરથી) ત્યાગ ૫ તળેલા પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ દસાકરના પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ ૭ ગોળના પદાર્થ ત્યાગ ૪ પની (જોડા આદિ) ૩ જોડી ઉપરાંત ત્યાગ ૫ તંબોલ (મુખવાસ) ૪ જાતિ ઉપરાંત ત્યાગ ૬ વસ્ત્ર (પહેરવાના) ૨૫ નંગ ઉપરાંત ત્યાગ ૨૫ ૭ કુસુમ (સૂંઘવાના) ત્યાગ ૮ વાહન – જાતિ ઉપરાંત ત્યાગ નંગ છ ઉપરાંત ત્યાગ વિશેષ પરિસ્થિતિમાં જાતિ પાંચ ઉપરાંત ત્યાગ ૫ (પાંચ નવકારથી) નિંગ ૧૧ ઉપરાંત ત્યાગ ૧૧ ૯ શયન (પથારી) ૨૫ ઉપરાંત ત્યાગ ૨૫ ૧૦ વિલેપન (તેલાદિ) ૭ ઉપરાંત ત્યાગ ૭ ૧૧ અબ્રહ્મચર્ય-કુશીલનો ત્યાગ અથવા દિવસે ૪ ત્યાગ અથવા મર્યાદા ત્યાગ ૧૨ દિશા–ચારે દિશા ૮ કિ.મી. ઉપરાંત ત્યાગ ૮ કી.મી. વિશેષ પરિસ્થિતિમાં પ00 કિ.મી. ઉપરાંત ત્યાગ ૫00 કી પાંચ નવકારથીઃ ઉપર ૪ માળ ઉપરાંત ત્યાગ ૪ માળ નીચે ૨૦ ફુટ ઉપરાંત ત્યાગ ૨૦ ફુટ ૧૩ સ્નાન: નાનું ૩ ઉપરાંત ત્યાગ ૩ મોટું ૧ ઉપરાંત ત્યાગ મધ્યમ ૧૪ ભોજન –નાનું(નાસ્તો) ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ મોટું (જમવાનું) ૨ ઉપરાંત ત્યાગ ક
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy