________________
૮૦
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ તે જીવ, તેના બીજાં વિશેષણો કહે છે. જેનો પરિવાર અબુધજન હોય એટલે અકલ્યાણ કરનારા મિત્ર, પરિજન જેનાં હોય. આના વડે બાહ્ય વિષય સુખ પ્રસક્તિ હેતું કહે છે. રાગ - વિષયાસક્ત, પ્રતિબદ્ધ - વ્યાસ. આના વડે વિષય સુખ પ્રસક્તિ હેતુ કહે છે. તેનો ભાવાર્થ છે. તેનો પરિવાર મૂર્ખ છે અને પોતે કામમાં રાગી છે. તેથી તે વિષયસુખ પ્રસક્ત કહ્યો. તેના પ્રત્યેનીકપણાથી જીવને ધર્મથી કુમાર્ગે દોરે છે. - - -
• નિર્યુક્તિ - ૧૬૬ - વિવેચન
આ કામ ના બીજાં પણ નામ છે. કેવા? કામ તે રોગ છે, એમ પંડિતો કહે છે. કેમકે ઇચ્છતો પ્રાણી ખરેખર રોગોને વાંકે છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર છે. હવે સૂત્ર સ્પર્શિક નિયુક્તિનો ઉત્તરાર્ધ કહે છે.
• નિર્યુક્તિ - ૧૬૭, ૧૬૮ -
નામપદ, સ્થાપનાપદ, દ્રવ્યપદ એ ચાર પદ . તે પ્રત્યેક પદ અનેક પ્રકારે છે. અવયવાર્થમાં હવે દ્રવ્યાપદ કહે છે - આકુટ્ટિક એટલે રૂપિયો. જેમ ઉપરથી અને નીચેથી પણ મુખ કરીને કુટા છે. ઉત્કીર્ણ- પત્થર આદિમાં નામ પદિ ોતરે છે. તથા બકુલાદિ પુષ્પ સંસ્થાન, માટીનાં લીબા કરીને તેમાં પકાવે. પછી તેમાં મીણ રેડે, તો મીણનાં ફૂલો થાય છે. આ ઉપનેય છે. પspવચ્ચ- વીંટાળેલા વસ્ત્રની મંગાવલી રૂપ, - X-, ગ્રથિત • ગુંથેલી, વેષ્ટિમ - પુષ્પમય મુગટ રૂપ. - - સંઘત્ય - કંચુકાદિ. છે - પત્રચ્છેદાદિ. તાપણાથી દ્રવ્યપદ છે. હવે ભાવપદ કહે છે -
• નિર્યુક્તિ - ૧૬૯, ૧૦૦ -
ભાવપદ બે ભેદે છે - અપરાધનું હેતુભૂત પદ તે અપરાધ પદ - ઇંદ્રિયાદિ વસ્તુ. ચ શબ્દ અનેક ભેદ સૂચક છે. વ્યવહિત ઉપન્યાસ થકી નોઅપરાધ પદ છે. તે બે ભેદે છે -માતૃકાપદ અને નોમાતૃકાપદ તેમાં માતૃકાપદ તે માતૃકા અક્ષર કે માતૃકાભૂત કે માતૃકાપદ. જેમકે દષ્ટિવાદમાં - “ઉધ્ધને ઇ વા” ઇત્યાદિ. નોમાતૃકાપદ હવે કહે છે - તે બે ભેદે છે - ગ્રથિત અને પ્રકીર્ણક. ગ્રચિતનો પર્યાય રચિત અને બદ્ધ છે. તેનાથી બીજું તે પ્રકીર્ણક અથત પ્રકીર્ણક કથા ઉપયોગી જ્ઞાનપદ. ગ્રથિત ગધ આદિ ચાર ભેદે છે. પ્રકીર્ણક અનેક પ્રકારે છે. હવે ગ્રથિત
• નિર્યુક્તિ - ૧૭૧ થી ૧૦૫ -
ગધ, પદ, ગેસ અને ચૌર્ષ એ ચાર પ્રકારે ગ્રચિત પદ છે. આ પ્રકારે જ ગ્રંથરચના થાય છે. આ ધર્મ, અર્થ, કામ વડે સમુત્થાન અર્થાત્ તે વિષયપણાથી ઉત્પત્તિ છે. તેથી તે ત્રિસમુત્થાન છે. સર્વ - સંપૂર્ણ. (શંકા) જો ઉપરના ત્રણ માટે ગ્રંથરચના હોય તો મોક્ષ સમુત્થાન માટે ગધાદિ રચનાનો અભાવ થશે. (સમાધાન) ના, તેમ નથી. કેમકે મોક્ષ સમુત્થાન ધર્મ સમુત્થાનમાં અંતભવ થાય છે. ધર્મનું કાર્ય મોક્ષ છે. અથવા આ ત્રિસમુત્થાનને લૌકિક લક્ષણ જ લેવું. એ પ્રમાણે લક્ષણજ્ઞ કવિઓ કહે છે.
હવે ગધ લક્ષણ કહે છે- મધુર એટલે સૂતક, અર્થ, ઉભય વડે સાંભળનારને. હેતુનિયુક્તિ - ઉપપતિ સહિતનો ક્રમ. ગ્રચિત - અનુપૂર્વીએ બદ્ધ. અપાદ - વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org