________________
અધ્યયન - ૧ ભૂમિકા
૩૩ એ પ્રમાણે યથાસંભવ અન્વર્ગ સંજ્ઞા કહેવી.
હવે પુષ્પના એકાક શબ્દો કહે છે - • નિયુક્તિ - ૩૬ + વિવેયન - પુષ્ય, કુસુમ, ફૂલ, પ્રસવ, સુમન, સૂક્ષ્મ એ બધાં પયયો છે.
હવે એકવાક્યતાથી ધ્રુમપુપિકા અધ્યયનનો શબ્દાર્થ કહે છે - કુમનું પુષ્પ તે કુમપુષ્પ. - x- તેમાંથી “દુમપુપિકા' શબ્દ બન્યો. દ્રુમપુષ્પના ઉદાહરણથી યુક્ત તે દ્રુમપુષ્પિકા, એવું તે અધ્યયન તે દ્રુમપુપિકા અધ્યયન. તેના એકાર્થકને પ્રતિપાદન કરતાં કહે છે -
• નિતિ - ૩૦ - વિવેચન
તેમાં દ્રમપુષ્પના ઉદાહરણ યુક્ત તે દ્રમપુપિકા. જેમકે જહા દુમસફેસ. આદિ આહારની એષણા તે આહારૈષણા. એષણાના ગ્રહણથી ગવેષણાદિ લેવા. તેથી તેના અર્થસૂચકત્વથી આહારૈષણા. ગોચર એટલે ગાયની માફક ચરવું તે. ગોચરને બદલે ગોચાર રૂપ પણ થાય. તે ગોચર અર્થનું સૂચક હોવાથી આ અધ્યયને ગોચર કહે છે. આ રીતે બધે ભાવના કરવી. ભાવાર્થ એ છે કે - જેમ ગાય ચરે છે, તેમ વિશેષથી સાધુએ પણ ફર્યું. પણ વૈભવને આશ્રીને ઉત્તમ, મધ્યમ, અધમ કુળમાં ન જાય. અથવા વણિક વત્સના દાંતથી વર્તવું. તથા વાયુની જેમ અસારને ભોગવવું તે અર્થનું સૂચક છે. પરમમુનિએ કહેલ છે. જેમાં ચાર ધુણા કહેલાં છે, તે આ પ્રમાણે - વચાને ખાનાર, છાલને ખાનાર, કાષ્ઠને ખાનાર, સારસ્તે ખાનાર. એ પ્રમાણે ભિક્ષુ પણ ચાર ભેદે કહેલાં છે. તે આ પ્રમાણે - ત્વચાને ખાનાર ઇત્યાદિ. અહીં ચતુર્ભગી છે • વયા ખાનાર પણ સાર ખાનાર નહીં, સાર ખાનાર પણ વા ખાનાર નહીં, વયા પછી ખાનાર અને સાર પણ ખાનાર, બંને ન ખાનાર. વયા ખાદક સમાન ભિક્ષને સારાદક સમાન પ થાય છે - X
ભાવાર્થ આ પ્રમાણે • વફભોક્તા ને કર્મભેદને આશ્રીને વજસાર જેવો તપ થાય છે. તથા “ઉછ' અજ્ઞાત પિંડ વિંછ સૂચક છે. મેષ' થોડાં પણ પાણીમાં પાણીને ડોળ્યા વિના પાણી પીએ છે. એ પ્રમાણે સાધુ પણ ભિક્ષા માટે પ્રવેશે ત્યારે બીજ આકમણાદિમાં આકુળ થયા વિના ભિક્ષા લેવી. એવા અર્થને સૂચવનાર આ અધ્યયન છે. જલૌકા- અષણા પ્રવૃત્તિમાં દેનાર હોય તેના મૃદુ ભાવને નિવારણાર્થે આ સૂચના છે. સર્પ' - જેમ તેની એક દૈષ્ટિ હોય છે. એ પ્રમાણે ગૌચરી ગયેલ સાધુ સંયમ એક દૈષ્ટિવાળા થવું એ અર્થને સૂચવે છે. અથવા જરા પણ સ્પર્શ કર્યા વિના જેમ સાપ બિલમાં પ્રવેશે એ પ્રમાણે સાધુએ પણ સ્વાદ કર્યા વિના આહાર કરવો. “ત્રણ' રાગહેપ કર્યા વિના ગુમડા ઉપર લેપ કરે તેમ ખાવું જોઈએ. “અ” ઉપાંગ દાનની માફક - સાધુ માત્ર કાયાનો ઘસારો રોકવા જ આહાર લે. - • x-.
ઇસુ' બાણ. જેમ રસિક પ્રમાદયુક્ત થઈ બાણ વડે લક્ષ્ય સાધે તો વીંધી શકતો નથી. તે જ રીતે સાધુ ગીયરી જતાં બીજાં સ્થાને ધ્યાન રાખે તો સ્વપરને પીડાકારી 30/3. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain bucation international