________________
૧૬૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ વાપરતા પહેલાં કે પછી ગૃહસ્થ કાચું પાણી વાપરશે, તેથી - ૪ - સાધુને તેનું વાસણ લેવું ન કહ્યું. તે જ કારણે તેવા વાસણમાં ગોચરી ન કરે,
• સૂત્ર - ૭૮ થી ૨૮૦ -
(૨૮) સાધુ અને સાધ્વીને માટે આસદી, પલંગ, માંચા અને આસાલક ઉપર બેસવું કે સુતું અનાવરતિ છે. (૨) તીર્થકર દેવો દ્વારા કથિત આચારનું પાલનકત નિર્ગસ્થને બેસવું જ પડે તો પ્રતિલેખન કર્યા વિના આસદી, પલંગ ઇત્યાદિ ઉપર બેસે કે સર્વે નહીં. (૨૮૦) આ બધાં શયન, આસન ગંભીર છિદ્રવાળા હોય છે. તેમાં સૂક્ષ્મ માટેનું તિલેખન કરતું દુઃશક્ય હોય છે. તેથી આસદી આદિ ઉપર બેસવું - સુવું વર્જિત છે.
• વિવેચન - ર૭૮ થી ૮૦ -
ગૃહસ્થના પાત્રમાં ભોજનથી થતાં દોષ કહ્યા, તેનાથી ચૌદમી સ્થાન વિધિ કહી. હવે પંદરમી સ્થાન વિધિ કહે છે - અસાંદી આદિ પ્રસિદ્ધ છે. તેમાં આશાલક એટલે અવખંભયુકત આસન વિશેષ તે સાધુઓને અનાચરિત - ન સેવવા યોગ્ય છે. સાધુને તેમાં બેસવું, સૂવું ઇત્યાદિ ન કલ્પે. કેમકે તેમાં પોલાણ હોય છે. તેનો અપવાદ કહે છે - કાષા – એક આદિ વસ્ત્રરૂપ છે. પાક - નેતરની બનેલી. નિગ્રંથ - સાધુ. ચક્ષુ આદિ વડે પ્રત્યુપેક્ષિતન હોય, તો બેસવું આદિ ક્રિયાન કરે. કેવા નિર્ગુન્શો? તે કહે છે - તીર્થંકરે કહેલા અનુષ્ઠાનરત. અહીં અપડિલેહીત આનંદી આદિમાં બેસવા આદિનો નિષેધ કરવાથી ધર્મકથાદિમાં અને રાજકુળ આદિમાં પડિલેહણ કર્યા પછી બેસવું આદિની વિધિ કહી છે. તેમાંના દોષ કહે છે- અપ્રકાશવાળા સ્થાનમાં રહેલા પ્રાણીવાળા આનંદી આદિમાં તે જીવો દુપ્રત્યુપેક્ષણીય થાય છે, બેસવા આદિથી તેમને પીડા થાય છે. તે કારણે સાધુઓ તેનો ત્યાગ કરે છે.
- સુત્ર - ૨૮૧ થી ૨૮૪ -
(૨૮૧) ભિક્ષાર્થે પ્રવેશેલ સાધુને (ગૃહસ્થને વૈર) ભેંસનું સારું લાગે છે, તે આ પ્રકારના અનાચારને તથા બોધિરૂપ ફળને પ્રાપ્ત થાય છે. (૨૮) ત્યાં બેસવાથી બ્રહારસંવતનું પાલન કરવામાં વિપત્તિ, પાણીના વધથી સંયમઘાત, ભિક્ષાચારોને અંતરાય અને ઘરનાને ક્રોધ ઉત્પન્ન થાય છે. (૨૮૩) વી - બહારની અગતિ થાય, જીઓ પ્રતિ પણ શંકા ઉપજે છે. તેથી આ કુશીલતા વધારનાર સ્થાનનો સાલ દૂરથી જ ત્યાગ કરે, અપવાદે - (૨૮૪) વૃદ્ધત્વ પ્રસ્ત, વ્યાધિથી પીડિત અને તપસ્વી એ ત્રણમાંથી કોઈને ગૃહસ્થના ઘેર બેસવું કહ્યું છે.
- વિવેચન - ૨૮૧ થી ૨૮૪ - પથંક સ્થાન વિધિ કહી, તે કહેવાથી પંદરમું સ્થાન કહેવાયું હવે ૧૬માં સ્થાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org