________________
૧૦૨
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ તે સગથીદ્રવ્યાદિ ચતુર્ભગી આ પ્રમાણે - (૧) દ્રવ્યથી મૈથુન પણ ભાવથી નહીં, (૨) ભાવથી મૈથુન પણ દ્રવ્યથી નહીં, ઇત્યાદિ. રાગ-દ્વેષ રહિત સ્ત્રીને બળાત્કારે ભોગવવી તે પહેલો ભંગ. મિથુન સંજ્ઞા પરિણતને તે પ્રાપ્ત ન થાય તો બીજો ભંગ, પ્રાપ્ત થાય તો ત્રીજો ભંગ. ચોથો ભંગ- શૂન્ય.
• સૂગ - ૩૮
હવે પછી - પાંચમાં મહાલતમાં “પરિગ્રહથી વિસ્મણ હોય છે. ભદત ! હું સર્વે પરિગ્રહનો ત્યાગ કરું છું. તે પરિગ્રહ આ રીતે • અપ કે બક, અણુ કે સ્થળ, સાત્તિ કે ચિત્ત. હું સ્વયં પરિગ્રહનું પરિગ્રહણ ના કરું, બીજ પાસે પરિગ્રહ ગ્રહણ કરાવું નહીં, પરિગ્રહ ગ્રહણ કરનાર બીજાનું અનુમોદન ન કરું. રાવજીવને માટે વિવિધ • બિલિધે (થતિ) મન-વચન-ક્કાયાથી, કરું નહીં - કરાવું નહીં - કરનારને અનુમોડું નહીં. ભદત ! હું તે (પરિગ્રહ ગ્રહણ)ને પ્રતિકકું છું, વંદુ છું, ગણું છું, (પરિગ્રહાસક્ત) તે આત્માને હું સિરાવું છે. ભદત ! હું પાંચમાં મહાલતમાં ઉપસ્થિત છું (જેમાં) સર્વથા પરિગ્રહથી વિરમણ હોય.
• વિવેચન - ૮ -
ચોથું મહાવત કહ્યું, હવે પાંચમું કહે છે - ભદંત પાંચમાં મહાલતમાં પરિગ્રહથી વિરમણ, ભદંત ! હું સર્વે પરિગ્રહનો ત્યાગ કરું છું ઇત્યાદિ. અલ્પ આદિ પૂર્વવત્. સ્વય પરિગ્રહ ગ્રહણન કરું ઇત્યાદિ પૂર્વવતુ વિશેષ આ પ્રમાણેઃ- પરિગ્રહ ચાર ભેદે છે - (૧) દ્રવ્યથી - બધાં દ્રવ્યોમાં, (૨) ક્ષેત્રથી - લોકમાં, (૩) કાળથી - સત્રિ આદિમાં, (૪) ભાવથી • સગ હેપ વડે. બીજાની ઇર્ષ્યાથી પોતે પરિગ્રહ રાખે, તે દ્વેષથી. દ્રવ્યાદિ ચતુર્ભગી વળી આ પ્રમાણે - (૧) કોઈ દ્રવ્યથી પરિગ્રહ કરે, ભાવથી નહીં, (૨) કોઈ ભાવથી પરિગ્રહ કરે, દ્રવ્યથી નહીં ઇત્યાદિ ચાર, તેમાં રાગ-દ્વેષ વિના સાધુ ધમોપકરણને રાખે તે દ્રવ્યથી પરિગ્રહ કહેવાય, ભાવથી નહીં, મૂછ હોય પણ પ્રાપ્ત ન કરે તો બીજો ભંગ, જો પ્રાપ્ત કરે તો ત્રીજો ભંગ, છેલો ભંગ શૂન્ય છે.
• સુત્ર - ૩૬, ૪ -
(૩૯) હવે પછી - ભાદત 1 છઠ્ઠા વતમાં શશિ ભોજનાણી વિરતિ હોય છે. ભદતા હું બધાં સાત્રિ ભોજનનો ત્યાગ કરું છું. તે અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો રાત્રિમાં સ્વયં ઉપભોગ ન કરું, બીજા પાસે રાશિ ભોજન ન કરાવું, સાત્રિ ભોજન કરનાર બીજાને અનમોલું નહીં. જાતજજીવ ત્રિવિધિ - ત્રિવિધ પ્રાથતિ મના • વચન - કાયાથી કરું નહીં - કરાવું નહીં
કરનારને અનુમોટું નહીં. ભદત ! હું તે (શનિ ભજન) ને પ્રતિક્ર છું, નિંદુ છું, ગહું છું, (સશિ ભોજન યુક્ત) આત્માને વોસિરાવું છું. ભદત ! હું છટ્ટા બતમાં ઉપસ્થિત થયો છે, જેમાં સર્વા સકિ ભોજનથી વિરત થવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org