SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૦૩,૨૦૪ ૨૪૫ ૮૪,૮૯,૧૫૪ છે. – તેમાં શ્રેણિબદ્ધ વિમાનો ૩૮૩૪ છે. - તે સિવાયના વિમાનો પુણકર્ણિકાકાર હોય છે. વિમાનોની પંકિતનું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુણ્યકણિકાકાર વિમાનોનું અંતર સંખ્યાત યોજન છે. • ગાથા-૨૦૯ થી ૨૧} : આવલિકા પ્રવિટ વિમાન ગોળાકાર, ત્રિકોણ અને ચતુષ્કોણ હોય છે, જ્યારે પુષ્ણકર્ણિકાની સંસ્યના અનેકાકારે હોય છે. વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રિકોણ વિમાન શીંગોડા જેવા, ચતુષ્કોણ વિમાન પાસે જેવા હોય છે. એક અંતર, પછી ચતુષ્કોણ, પછી વર્તુળ, પછી ત્રિકોણ એ રીતે વિમાનો રહેલાં હોય છે. વિમાનોની પંકિત વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ ઉપર ચતુષ્કોણ હોય છે. બઘાં વિમાનોનું અવલંબન દોડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય છે. • ગાથા-૨૧૪ થી ૨૧૬ :બધાં વર્તુળાકાર વિમાન પ્રાકારથી ઘેરાયેલા અને ચતુકોણ વિમાનો ચારે દિશામાં વેદિકાયુક્ત કહ્યા છે. જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે, ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય છે, બાકીનાને પાáભાગે પ્રાકાર હોય છે. બધાં વર્તુળાકાર વિમાન એક હારવાળા હોય છે. કોણ વિમાન ત્રણ અને ચતુકોણ વિમાન ચાર દ્વારવાળા હોય છે. [આ વર્ણન કાપતિના વિમાનનું જાણવું] • ગાથા-૧૭,૨૧૮ : o ભવનપતિ દેવોના 9 કરોડ, ૭૨ લાખ ભવનો હોય છે. - આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહેલ છે. o વીલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવનો હોય છે. છે તેનાથી સંખ્યાતગણાં જ્યોતિક દેવોના વિમાન હોય. • ગાથા-૨૧૯ :- વિમાનવાસી દેવો અા છે. - તેના કરતાં વ્યંતરદેવો અસંખ્યાતપણાં છે. - તેનાથી સંખ્યાતપણાં અધિક જ્યોતિક દેવો છે. • ગાથા-૨૨૦ : સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનોની સંખ્યા છ લાખ કેહવાયેલી છે. તેિમ જાણ] આ સંખ્યા ઈશાન કલામાં ચાર લાખ હોય છે. • ગાથા-૨૨૧થી ૨૪ :- પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દૃષ્ટિ અપેક્ષા થકી શ્રેષ્ઠ છે, ૨૪૬ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ અનુપમ વિષય સુખવાળા છે. - જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે, તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોને હોય છે. (તેમ તું જાણ.] જેમ ભમર વિકસિત કળા, વિકસિત કમલ જ અને શ્રેષ્ઠ કુસુમની મકરંદનું સુખપૂર્વક પાલન કરે છે. [તે રીતે આ દેવો પૌદ્ગલિક વિષયોને સેવે છે.] હે સુંદરી ! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણવાળા, એક જ ઉત્પત્તિ સ્થાનમાં નિવાસ કરનારા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે– • ગાથા-૨૫ થી ૨૩ર : હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩,૦૦૦ વર્ષ પુરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે. મધ્યવર્તી આયુ ધારણ કરનારા દેવને ૧૬,૫૦૦ વર્ષ પુરા થાય ત્યારે આહાર ગ્રહણેચ્છા થાય છે. જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે, તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! ૧ વર્ષ અને સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોશ્વાસ હોય છે.. હે સુતનું ! મધ્યમ આયુને ધારણ કરવાવાળા દેવોને આઠ માસ અને સાડા સાત દિવસે શ્વાસોચ્છવાસ હોય છે. જઘન્ય આયુ ધારણ કરવાવાળા દેવતાને શ્વાસોચ્છવાસ સાત સ્ટોક પૂર્ણ થતાં હોય છે. દેવોને જેટલાં સાગરોપમની જેની સ્થિતિ, તેટલાં પખવાડીયે તેમને શ્વાસોચ્છવાસ હોય છે અને એટલાં જ હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોચ્છવાસ મેં વર્ણવ્યો. હે સુંદરી હે જી તેના સર્ભ અંતરને હું ક્રમશઃ કહીશ. • ગાથા-૨૩૩ થી ૨૪o - હે સુંદરી! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. - સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી, સનકુમાર અને મહેન્દ્ર બીજી નક સુધી જુએ છે. - બ્રા અને લાંતક ત્રીજી નાક સુધી, શુક્ર અને સહસાર ચોથી નરક સુધી, આનત-પ્રાણત તથા આરણ-અય્યત દેવો પાંચમી નસ્ક સુધી પોતાના અવધિજ્ઞાનથી જુએ છે. - મધ્યવર્તી શૈવેયક દેવો છઠ્ઠી નજીક સુધી, ઉપરના રૈવેયકના દેવો સાતમી નક સુધી અવધિ વડે જુએ છે. - પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને જુએ છે.
SR No.009066
Book TitleAgam 32 Devendrastava Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 32, & agam_devendrastava
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy