________________ ગાથા-૪૯ થી 14 [5] ઈહભાવિક કે અન્યભવિક મિથ્યાત્વ પ્રવર્તનરૂપ અધિકરણ, જેને જિનપ્રવચનમાં નિષેધેલ છે, તે દુષ્ટ પાપને ગણું છું. [51] મિથ્યાત્વરૂપ તમથી અંધ મેં અજ્ઞાનથી અરિહંતાદિ વિશે જે આવવાદ કર્યો હોય, તે પાપને હું રહું છું. [5] ચુતધર્મ સંઘ, સાધુમાં શગુપણાથી જે પાપ આચર્યું હોય છે અને બીજ પાપોમાં જે પાપ લાગ્યું હોય તેને હું ગહું છું [53] બીજ પણ મૈત્રી-કરુણાદિના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિ દુક ઉપજાવેલ હોય, તે પાપને હાલ હું રહું છું. [54] મન, વચન, કાયા વડે કરવા, કરાવવા, અનુમોદના થકી આચરેલું જે ધર્મથી વિરુદ્ધ અને અશુદ્ધ સર્વ પાપને ગણું છું. * વિવેચન-૪૯ થી 54 : [49] ચાર શરણના અંગીકારથી સંચિત, જે સુચરિત-પુન્ય, તેના વડે જે રોમોલ્લાસથી ભૂષિત શરીર જેનું છે તે, તથા આ ભવે કે બીજા ભવે કરેલ જે દુકૃત - પાપકૃત્ય, તેની ગુરુ સમક્ષ ગઈ “અરે ખોટું કર્યું” ઈત્યાદિ નિંદાથી જે અશુભકર્મક્ષય - પાપકર્મ અપગમ, તેમાં આકાંક્ષાવાનું કહે છે, દુકૃતણહથી જે પાપાપગમ થાય છે, તે આત્માની અભિલાષાથી આમ કહે છે - [50] આ ભવમાં જે કરેલ, તે ઈહભવિક, બીજા ભવમાં કરેલ તે અન્યભવિક, મિથ્યા પ્રવનિ - કુતીર્થિક દાન સન્માન, તેના દેવની પૂજ, તેના ચૈત્ય કરાવવાદિ, બીજા પણ અધિકરણ - ભવન, આરામ, તળાવાદિ કરવા, ખગાદિ દાન તથા જિનપ્રવચનમાં જે નિષેધ કરાયેલ બીજા દુષ્ટ-પાપની હું ગહ કરું છું. | [51] સામાન્યથી દુકૃગહ કહી. હવે તેને વિશેષથી કહે છે - મિથ્યાત્વ જ અંધકાર છે, મિથ્યાત્વ શાસ્ત્રથી ઉપહત ભાવ ચક્ષુ વડે જીવે અરહંતાદિના પૂજા બહુમાનમાં અવર્ણવાદ કે અવજ્ઞા વચન કહી હીલનારૂપ, જે અજ્ઞાનથી * વિવેક શૂન્યતાથી કહ્યું તથા ત્રણ કાળમાં ક્રમશઃ કર્યું - કરાવ્યું - અનુમોધુ, બીજા પણ જે જિનધર્મ-પ્રત્યનીકG, વિતથ પ્રરૂપણાદિ - x * તે પાપની ગહ-નિંદા કરું છું અર્થાત્ ગુરુ સમક્ષ આલોચના કરું છું. [પર) શ્રત, ધર્મ, સંઘ અને સાધુ તેની આશાતના રૂપ પ્રત્યેનીકતા - વિદ્વિષ્ટ ભાવથી જે રચિત, તેમાં દ્વાદશાંગરૂપ શ્રતના. જે અધ્યાપકાદિ ઉપર જે અરચિઅબહુમાનાદિ ચિંતન, જેમકે “અજ્ઞાન જ સુંદર છે” એમ કહેતા માપતુષ મુનિને પૂર્વભવમાં શ્રુત પ્રત્યેનીકતા ઈત્યાદિ *x - જાણવા. તથા બીજા પણ પ્રાણાતિપાતાદિ અઢાર પાપોમાં જે કોઈ પાપ હોય, તેની હું ગહ કરુ ચું. [53] “બીજા પાપોમાં” એમ જે કહ્યું, તે હવે સ્પષ્ટ કરે છે - તીર્થકરાદિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિ બધાં ભેદ ભિક્ષોમાં જે મૈત્રી-કારચ-માધ્યસ્થ વિધેયતાથી વિષય જેમાં છે તે, તથા તેમાં નિપાદિત પરિતાપના - અભિહતાદિ દશ પદોમાં જીવોને જે કંઈ દુઃખ-કષ્ટ પહોંચાડ્યું, તે પાપની પણ નહીં કરું છું. ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ [54] હવે ઉપસંહાર કહે છે - જે કંઈ પાપ મન-વચન-કાયાથી રાગ-દ્વેષમોહ-અજ્ઞાનવશથી કર્યુ-કાવ્ય-અનુમોધુ હોય જિનધર્મ વિરુદ્ધ આચરેલ હોય, તેથી જ અશુદ્ધ-સદોષ. તે સર્વ પાપની હું ગહીં કરું છું - ફરી ન કરવાનું સ્વીકારું છું, ગુરની પાસે આલોચું છું. * x * હવે સુકૃત અનુમોદના રૂપ બીજો અધિકાર - * સૂત્ર-૫૫ થી 58 : [v] હવે દુકdની નિંદાથી પાપ કર્મનો નાશ કરનાર અને સુકૃતની રાગથી વિકસ્વર રોમરાજીવાળો જીવ આમ કહે છે - [56,5] અરિહંતોમાં અરિહંતપણું, સિદ્ધોમાં સિદ્ધપણું, આચાર્યોમાં આચાર, ઉપાધ્યાયોમાં ઉપાધ્યાયત્વ, સાધુમાં જે સાધુચરિત, શ્રાવકજનોમાં જે દેશવિરતિ, સમકિત દૈષ્ટિનું જે સમકિતપણું એ સર્વેને હું અનુમોદું છું. [58] અથવા વીતરાગના વચનાનુસાર જે સર્વ સુફ ત્રણ કાળમાં કર્યું. હોય, તે બધાંને કવિધ અનુમોદું છું. * વિવેચન-૫૫ થી 58 : [55] હવે દુકૃત ગહ પછી તે જીવ કેવો થાય? દુશ્ચત્રિ નિંદા વડે પ્રબળ પાપો દલિત-ચૂર્ણિકૃત કરેલો તે સ્પષ્ટ થાય તે રીતે કહે છે. વળી તે કેવો થઈને ? સુકૃત અનુરાગથી સંજાત પુન્ય બંધના હેતુપણાથી પવિત્ર જે રામોદ્ગમ વિશેષ, તેના વડે વ્યાપ્ત અથવા કમલૈરી પ્રતિ ભીષણ. જે કહે છે તે બે ગાથાથી જણાવે છે– [56] અરહંતપણું - તીર્થકરવ, પ્રતીદિન ધર્મદિશના કરવાથી, ભવ્ય જીવોને પ્રતિબોધ અને તીર્થ પ્રવર્તનાદિની અનુમોદના કરું છું. સિદ્ધત્વ - કેવળજ્ઞાનોપયુકતત્વ, સર્વકર્મ વિમુકવ આદિની સિદ્ધોમાં અનુમોદના કરું છું. જ્ઞાનાચારાદિ આચાર્યો વિશે, સિદ્ધાંત-અધ્યાપકરૂપ ઉપાધ્યાયને વિશે હું અનુમોદુ છું. [5] સામાયિકાદિ ચાસ્ટિાવાનું સાધુના પુલાકાદિ બધાં ભેદે જે સાધ, સર્વકાલફોઝ વિશેષિત ચરણાદિ ક્રિયા કલાપ, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ ધારીવ સમભાવવ પદિ રૂપની હું અનુમોદના કરે છે. સાધુ ક્રિયા - સર્વ સાધુ સામાચારી 5. દેશવિરતિસકવ, અણવત-ગુણવત-શિક્ષાવત, અગિયાર પ્રતિમાક્ષ, શ્રી * dવાર્થ શ્રદ્ધાને પકાવે, વ - જિનભવનાદિ સાત ક્ષેત્રોમાં પોતાનું ધન વાવે, * લિટ કમરજને વિખેરે છે. તે શ્રાવક, તેમના શ્રાવકવની અનુમોદના કરું છું. બધાંનું સમ્યકત્વજિનોક્ત તવમાં શ્રદ્ધા. જેમની અવિપરીત દૈષ્ટિ છે તે સમ્યગૃષ્ટિ, તેમની સમ્યગુર્દષ્ટિનીe [58] હવે સર્વ અનુમોદનાના સંગ્રાહાર્યે કહે છે - બધું જ વીતરાગ વચનાનુસારી જે સુકૃત - જિનભવન, બિંબકરણાદિ ચાવત્ - માગનિસારીતા, તેને વિવિઘ ગિવિધે હું અનુમોદુ છું. હર્ષ ગોચરતા પામું છું. - x - હવે ચતુઃશરણાદિ કૃત્યના ફળને કહે છે - * સૂત્ર-પ૯,૬૦ - [59] નિત્ય શુભ પરિણામી જીવ ચતુઃ શરણ સ્વીકારાદિને આચરતો કુશાલ