________________ 08 ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ વડે ન કર્યો. તેણે મનુષ્યજન્મ વૃથા ગુમાવ્યો છે. તે હારવાથી અને ધર્મ ન કરવાથી જીવને ફરી માનુગવ દુપ્રાપ્ય છે. અથવા તે જ પ્રમાદાદિથી પૂર્વે અનાસધિત જિનધર્મ, અંત્ય સમયે વિવેક જન્મતા સ્વયં વિચારે છે - મેં ચતુરંગ જિનધર્મ ન કર્યો આદિ. અરે મેં મનુષ્ય જન્મને નિષ્ફળ કર્યો છે. દેવો પમ આવો ખેદ કરે છે. * સૂત્ર-૬૩ - હે જીવ! આ રીતે પ્રમાદરૂપી બુને જિતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અdધ્ય કારણ આ અધ્યયન મસંધ્યા ધ્યાન ર. * વિવેચન-૬૩ : હે જીવ! આ અધ્યયનનું ત્રણ સંધ્યા ધ્યાન કર. કેવા ? પ્રમાદ જ મોટો બુ છે. ચૌદપૂર્વીને પણ તે નિગોદાદિમાં પાડે છે તે પ્રમાદ શગુના વિનાશ માટે સુલટ સમાન. વળી તે ભદ્રાંત - મોક્ષપ્રાપક છે અથવા હે વીર !, હે ભદ્ર ! બંને સંબોધન છે. * x * વળી કેવા ? અવંધ્યકારણ, કોનું? મોક્ષ સુખનું. પ્રમાદરૂપ મોટા દુશ્મનને જીતેલ એવા વીરભદ્ર સાધુ, ભગવંતના 14,000 સાધુમાંના એક, તેણે આની ચના કરી. * * * * * * * ગાથા-૫૯,૬૦ પ્રકૃતિને બાંધે છે, બાંધેલને શુભાનુબંધી કરે છે. [60] વળી ઉકત જીવ મંદાનુભાવ બદ્રને તીવાનુભાવયુક્ત કરે છે, અશુભને નિરનુબંધી અને તીવને મંદ રસવાળી રે છે. * વિવેચન-૫૯,૬૦ : શુભ પરિણામ - પ્રશસ્ત મનો અધ્યવસાયથી સદૈવ ચાર શરણ સ્વીકાર, દુકૃતગહાં, સુકૃત અનુમોદના કરતો સાધુ આદિ જીવ પુન્ય પ્રકૃતિ, જે ૪ર-ભેદે છે, તેને બાંધે છે. શુભાધ્યવસાયથી શુભ અનુબંધ - ઉત્તકાળ ફલ વિપાકરૂપને કરે છે. તે જ શુભ પ્રકૃતિ પૂર્વે મંદાનુભાવ બદ્ધ-મંદરસ બદ્ધ, " x* તીસ્વાનુભાવ - અચુકટ રસા કરે છે. ઉપલક્ષણથી અકાલ સ્થિતિને દીર્ધકાળ સ્થિતિ કરે છે. અાપદેશકને બહપ્રદેશક કરે છે. જે અશુભ * જ્ઞાનાંતરાયાદિ ૮૨-સંખ્યક છે. તે પૂર્વબદ્ધને નિખુબંધ કરે છે, અર્થાત ઉત્તકાળે તેના વિપાકજન્ય દુ:ખ ન હોય. જે તીવ્ર રસવાળી છે, તેને મંદરસવાળી કરે છે. અહીં પણ ઉપલક્ષણથી દીર્ધકાળવાળી સ્થિતિને અાકાલીન કરે છે. બહુ પ્રદેશકને અા પ્રદેશક કરે છે. શુભ પરિણામથી અશુભ પ્રકૃતિના સ્થિતિ, રસ, પ્રદેશનો હ્રાસ સંભવે છે - હવે ચતુ:શરણાદિ અવશ્ય કરવા, તે કહે છે. * સૂત્ર-૬૧ - તે માટે પંડિતોએ સંકલેશમાં આ આરાધના નિત્ય કરવી અને સંક્લેશમાં ત્રણ કાળ કરતાં સમ્યફ સુકૃતુ ફળ પામે. * વિવેચન-૬૧ : તે કારણથી, આ અનંતરોક્ત ચાર શરણાદિ કરવા જોઈએ. વિવુઈ - અવગત તcવોથી સતત કિસ્વી.] અંકલેશ-રોગાદિ આપત્તિમાં, જેમ શાલી વાવતા સાથે ઘાસ પણ ઉગે, તેમ ચતુઃશરણાદિ સતત કર્મનિર્જરા માટે કરતાં આ લોકમાં પણ રોગાદિઉપસર્ગની શાંતિ પામે છે. તથા અસંક્લેશ - રોગાદિ અભાવમાં ચતુ:શરણાદિ ત્રણ સંધ્યારૂપે ત્રણે કાળે કરવા. તે પણ સમ્યક્ મન-વચન-કાયયુદ્ધતાથી કરવી. તેનાથી સ્વર્ગ અને મોક્ષરૂપ સુગતિ ફળ મળે. સાધુને મોક્ષ યાવતું શ્રાવકને અય્યત કલમે ગતિ થાય. * * * હવે અતિ દુર્લભ મનુષ્યત્વ આદિ સામગ્રી પામીને પ્રમાદાદિથી ચતુઃશરણાદિ ન કરે તે - * સૂત્ર-૬૨ - ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો, ચાર અંગવાળું શરણ પણ ન કર્યું, ચતુરંગ ભવનો છેદ ન કર્યો, તે જન્મ હારી ગયો છે. * વિવેચન-૬૨ ; ચાર - દાન, શીલ, તપ, ભાવનારૂપ, અંગો જેના છે તે ચાર અંગ. જિનઅહંદુ ધર્મ ન કર્યો, આળસ-મોહાદિ કારણોથી ચાલી ગયેલ વિવેકપણાથી. ચતુરંગ ધર્મ જ નહીં ચતુરંગ શરણ પણ ન કર્યા - અરહંત, સિદ્ધ, સાધુ, ધર્મરૂપ. ચતુરંગ ભવ - નક, તિર્યચ, મનુષ્ય, દેવરૂ૫, તેનો વિનાશ, વિશિષ્ટ ચારિત્ર - તપશ્ચરણાદિ ચતુદશરણ પ્રકીર્ણકસૂગ-૧ આગમસૂત્ર-૨૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક-અનુવાદ પૂર્ણ