________________
૧/૧૫
• x • મુહૂતાિરમાં વિષ પરિણામ પામતાં શ્રેણિક રાજા નિurણ, નિરોટ, જીવરહિત થઈ પૃedી ઉપર પડી ગયા.
ત્યારે કોણિક કુમારે કેદખાનામાં જઈને શ્રેણિક રાજાને યાવત જીવરહિત જોયા. જોઇને પિતાસંબંધી શોકથી વ્યાપ્ત થયો. કુહાડાથી કાપેલ ચંપકવૃક્ષવતું પૃedીતલે સવગથી ધસી પડ્યો. પછી કોણિક મુહૂાતિર બાદ સાવધાન થઈ સેતો - આકંદ કરતો - શોક કરતો - વિલાપ કરતો બોલ્યો – અહો ! મેં
ધન્ય, પુન્ય, અકૃતપુજે દુષ્ટ કર્યું કે મારા પિતા યાવતું સ્નેહાનુરાણ તને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણિક રાજ મૃત્યુ પામ્યા. એમ કહી ઈશ્વર, તલવર યાવત સંધિપાલ સાથે પરિવરી રુદન આદિ કરતાં મહાન ઋદ્ધિ અને સત્કાર સમુદય વડે શ્રેણિક રાજાનું નીહરણ કર્યું તથા લૌકિક મૃત કાર્ય કર્યું.
ત્યારપછી કોમિક આ મહા મનોમાનસિક દુ:ખથી અભિભૂત થઈ, અન્ય કોઈ દિવસે અંત:પુર પરિવાર સહિત, ભાંડોપગરણ લઈ રાજગૃહીથી નીકળી, ચંપાનગરી આવ્યો. ત્યાં પણ વિપુલ ભોગ સમૂહને પામ્યો અને કેટલાંક કાળે શોક રહિત થયો.
• વિવેચન-૧૫ -
ઘાતન, મારણ, બંધન, નિચ્છભણ એ પરાભવ સૂચક શબ્દો છે. નિપાણનિશ્રેષ્ટાદિ પ્રાણ અપહાર સૂચક છે. મવતીf - ભૂમિ ઉપર પડી ગયો. • x - મનોમાનસિક - વચન વડે પ્રકાશિત.
• સૂત્ર-૧૬,૧૭ -
[૧૬] ત્યારપછી તે કોશિક રાજ અન્ય કોઈ દિને કાલાદિ દશ કુમારને બોલાવીને રાજ્ય યાવત જનપદને ૧૧-ભાગમાં વહેંચે છે. પછી સ્વયં રાજ્યશ્રીને કરતા, પાળતા વિચરે છે.
[૧] ત્યાં ચંપાનગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલ્લણા દેવીનો આત્મજ કોણિક રાજાના સહોદર નાનો ભાઈ વેહલ્લ નામે સુકુમાર ચાવતું સુરૂપકુમાર હતો. તે વેહલ્લકુમારને શ્રેણિક રાજાએ જીવતાં જ સેચનક હાથી અને અઢારસરો હાર પૂર્વે આપેલ. ત્યારે તે વેહલ્લકુમાર સેચનક ગંધહતિ સાથે અંતઃપુર પરિવારથી પરીવરીને ચંપાનગરીની મધ્યેથી નીકળે છે, નીકળીને વારંવાર ગંગા મહાનદીમાં સ્નાન ક્રીડાર્થે ઉતરે છે. ત્યારે સેચનક ગંધહતિ રાણીઓને સુંઢથી ગ્રહણ કરે છે, પછી કેટલીકને પછળ બેસાડે છે, કેટલીકને કંધે બેસાડે છે. એ રીતે કુંભ ઉપર મસ્તકે, દંતકુશલે, બેસાડે છે. સુંઢ વડે ગ્રહણ કરી ઉંચે આકાશમાં ઉછાળે છે, સુંઢમાં લઈ હીંચકા ખવડાવે છે, દાંતના અંતમાંથી કાઢે છે, સુંઢમાં પાણી ભરીને સ્નાન કરાવે છે અને કીડા કરાવે છે.
ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ, ચત્તર, મહાપથ, માણોંમાં ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવત પરૂપે છે – એ પ્રમાણે નિશે દેવાનુપિયો ! વેહ#કુમાર સેવક ગંધહસ્તિ વડે અંતઃપુરને પૂર્વવત પાઠ કહેવો. આ વેહ@
૩૨
નિરયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ કુમાર રાજ્યગ્રીનું ફળ અનુભવતો વિચરે છે, કોણિક નહીં
ત્યારે પsiાવતીને આ વૃત્તાંત જાણીને આવો સંકલ્પ થયો. આ રીતે વેહલ્લકુમાર સેચનક ગંધહતિથી યાવત ક્રીડા કરે છે ઈત્યાદિ તો અમારે આ સા યાવતુ જનપદથી શું પ્રયોજન છે અમારે સેચનક ગંધહસ્ત નથી. તો માટે કોમિક રાજાને આ વાત કરવી શ્રેયકર છે, એમ વિચારી કોણિકરાજ પાસે આવી બે હાથ જોડી યાવત કહ્યું - સ્વામી ! વેહલ્લકુમાર ચાવ4 - X • સેચનક ગંધહસ્તિ નથી ? કોણિક રાજાએ પsiાવતીની આ વાતનો આદર ન કર્યો, સન્મુખ ન જોયું, પણ મૌન રહ્યો. ત્યારે પાવતીએ વારંવાર કોણિક રાજાને આ વાત વિનવ્યા કરી..
ત્યારે કોણિક રાજા, પsiાવતી દેવીએ વારંવાર આ વાત વિનવતાં અન્ય કોઈ દિને વેહલ્લકાને બોલાવીને સેરાનક હાથી અને અઢારસરો હાર માંગ્યો. ત્યારે વેહલે કોણિકને કહ્યું - હે સ્વામી ! શ્રેણિક રાજાએ જીવતાં જ તે બંને મને આપેલ છે, તો હે સ્વામી ! જે મને અર્થે રાજ્ય અને જનપદ આપો તો હું તમને તે બંને આર્યું. ત્યારે કોણિકે તેની આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં, પણ વારંવાર હાથી અને હાર માંગ્યા કર્યા.
ત્યારે તે વેહલ્લકુમાર કોણિક રાજાએ વારંવાર હાથી અને હાર ઝુંટવવા - લઈ લેવા • ખેંચી લેવા ઈચ્છે છે જાણી તેણે વિચાર્યું કે કોમિક શા માસ હાથી અને હારને ચાવવું ખેંચી ન લે, તેટલામાં મારે તે બંને ગ્રહણ કરી અંતઃપુર પરિવાર સહિત, ભાંડોપગરણ આદિ લઈને ચંપાનગરથી નીકળી વૈશાલીનગરીમાં આર્મક ચેટક પાસે જઈને રહેવું યોગ્ય છે. એમ વિચારી તે કોમિક રાજાના અંતરાદિ ચાવતુ જાગતો વિચરે છે.
ત્યારપછી વેહલ્લકુમાર અન્ય કોઈ દિને કોણિક રાજાના અંતરને જાણીને ગંધહસિ તથા અઢાર સાહારને લઈને, અંત:પુરના પરિસ્વાસ્થી પરિશ્વરી, ભાંડમણ-ઉપકરણ સહિત ચંપાનગરીથી નીકળી, વૈશાલીનગરી આવ્યો. આવીને વૈશાલીમાં આયક ચટક રાજા પાસે જઈને રહ્યો.
કોષિકરાજાએ આ વૃત્તાંત જાણીને વેહલ્લકુમાર મને કીધા વિના હાર અને હાથી લઈને યાવત આયર્ચિટક રાજા પાસે જઈને રહેલ છે, તો મારે તે બંને માટે દૂત મોકલવો. એમ વિચારી દૂતને બોલાવીને કહ્યું – તું જ, વૈશાલી નગરી . જઈ મારા માતામહ ચેટક રાજાને હાથ જોડી વધાવીને કહે કે – હે સ્વામી કોણિક સશ વિનવે છે કે વેહલ્લકુમાર કોશિકરાજાને કહ્યા વિના ચાવતુ આવેલ છે, તો તે સ્વામી! અનગ્રહ કરીને કોણિક રાજાને હાર અને હાથી પાછા સોંપો, વેહલ્લકુમારને મોકલો.
ત્યારે તે કોમિક રાજાના વચનને સ્વીકારી પોતાના ઘેર જઈ ચિની માફક ચાવ4 વધાવીને કહ્યું – નિશે સ્વામી ! કોણિક રાજ વિજ્ઞપ્તિ કરે છે કે યાવત્ વેહલ્લકુમારને મોકલો. ત્યારે ચેટકરાજાએ દૂતને કહ્યું – દેવાનુપિય !