SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-૮/૯૬ થી ૧૦૮ ૧૬૩ કાપેટિક-કટ વડે ચરનાર અથવા કાપિટક-કપટયારી, વાયનાંતરમાં સ્થિમાસ છે, અથતુિ હાથ વડે હિરણ્યનો પરમાર્શ-ગ્રહણ અથવા તેટલું પરિમાણ હિરણ્ય. Tforોઈ શકએ આપેલ હિરણ્ય દાન પ્રમાણ જ. કેમકે બીજું પણ સ્વકીય ધનધાન્યાદિ ગત દાન સંભવે છે. તત્ય તથ-પુર આદિની અંદર, દેશે દેશે - શૃંગાટક આદિ, તહિં તહિંમહાપથ-પગાદિના ઘણાં સ્થાને, મહાનસભાલારસોઈગૃહ. ભયભતવેતન-દ્રવ્ય ભોજનરૂપ અને મૂલ્યરૂપ, પાખંડ-લિંગી, વેશધારી. સqકામગુણિય-અભિલાષ યોગ્ય રૂપ-રસગંધ-સ્પર્શરૂપ હોય કે તૈયાર કરેલ. કિમીચ્છિયં-ઈચ્છાનુસાર જે દેવાય છે. * * * વાયનાંતરમાં “સુરસુરિય” પાઠ છે. તેમાં ભોજનમાં આ સૂર અને આ સૂરભુત, ચગેટ જે પીરસવાની ક્રિયા છે. વરસવરિયા-ઈષ્ટ અર્થનું ગ્રહણ * * * સારસ્વતાદિમાં સારસ્વતથી આગ્નેય એ આઠ કૃષ્ણરાજિના અવકાશ અંતરમાં રહેલા આઠ વિમાનવાસી છે અને રિઠ, રિઠ નામક વિમાન પ્રસ્તટવાસી છે. કવચિત્ દશ ભેદે લોકપાલો કહેવાય છે. અમે અહીં સ્થાનાંગ અનુસાર જ કહ્યા છે. હક્કરોમકવેહિં-રોમાંચિત, • x • સજીંદ વિઉર્વિયાગરણ ધારિપોતાની ઈચ્છા મુજબ વિકર્વિત આભરણને ધારણ કરે છે તે. “જહા જમાલિ" ભગવતી સૂત્રમાં જેમ જમાલિનું નિષ્ક્રમણ કહ્યું તેમ અહીં કહેવું અથવા મેઘકુમારનું કહેવું. વિશેષ આ - ચામરઘારી તરુણી આદિમાં શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર હોય તેટલું અહીં વિશેષ. * * * માસિક ગાથા-તેમાં – કેટલાંક દેવો મિથિલા રાજધાનીને અંદર-બહારથી પાણી વડે સીંચીને સંમાર્જન કરીને, સંકૃષ્ટ -x • કરે છે. કેટલાંક દેવો મંચાતિમંચ યુક્ત કરે છે. -x - કેટલાંક દેવો હિરણ્યની વષ, સુવર્ણની વર્ષા, રત્ન-વજ-પુષ-માલ્ય-ગંધ-ચૂર્ણ-આભરણની વર્ષા કરે છે. કેટલાંક હિરણ્યવિધિ, સુવર્ણ ચૂર્ણવિધિ કરે છે ઈત્યાદિ. • x • આ રાજપ્રપ્શીયમાં જોવું. - ૪ - સુદ્ધસ્ટ ચોક્કારસીપખ-શુક્લપક્ષની જે એકાદશી તિથિ, નાયકુમારઈવાકુવંશ વિશેષ ભૂત, તેના કુમાર-રાજ્યને યોગ્ય. તસ્સવ દિવસમ્સ - જે દિવસે દીક્ષા લીધી, તે જ - પોષ સુદ-૧૧-લક્ષણ, તેના પશ્ચિમ ભાગમાં. આ જ વાત આવશ્યકમાં માગસરના પૂર્વાણમાં કહી છે. કહ્યું છે – વેવીશ તીર્થકરને પૂવર્ણમાં કેવળજ્ઞાન ઉપર્યું તથા માગસર સુદ-૧૧, મલિને અશ્વિનીના યોગમાં, (મલ્લિનો) તેમાં અહોરમનો છાસ્થ પર્યાય કહેલ છે. તેથી આ બંને અભિપ્રાયમાં ભેદ કેમ છે ? તે બહુશ્રુત જાણે. કમ્મસ્યવિકરણકર-કર્મરજને દૂર કરનાર, અપૂર્વકરણ એ આઠમું ગુણસ્થાનક, અનંત-વિષયના અનંતપણાથી, અનુત્ત-સમસ્ત જ્ઞાનપઘાન, નિઘિાત-અપ્રતિહd, નિરાવરણ-ક્ષાયિક, કૃન-સર્વ અર્થના ગ્રાહકપણાથી, પ્રતિપૂર્ણ-પૂર્ણિમાના ચંદ્રવ સલ સંશયુકd. • સૂત્ર-૧૦૯ - તે કાળે, તે સમયે બધાં દેવોના આસનો ચલિત થયા, દામપદેશ સાંભળ્યો, ૧૬૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ નંદીશ્વરે મહોત્સવ કર્યો. પાછા ગયા, કુંભ પણ ગયો. ત્યારે જિતરાણ આદિ છએ રાજાએ મોટા પુત્રને રાજ્યમાં સ્થાપીને હજાર પરણવાહિની શિબિકામાં આરૂઢ થઈ સર્વ ઋદ્ધિથી અરહંત મલ્લિ પાસે યાવતું પપાસના કરી • • ત્યારે અરહંત મલ્લીએ તે મોટી પદા, કુંભરાજ અને જિdણ આદિને ધર્મ કહ્યો. પર્ષદા - x • પાછી ગઈ. કુંભ રાજ શ્રાવક થયો, પ્રભાવતી શ્રાવિકા થઈ. જિતરબુ આદિ છ રાજ ધર્મ સાંભલીને ભગવાન ! આ સંસાર આદિત છે. સાવ4 દીક્ષા લીધી અને ચૌદપૂર્વી થઈ, અનંત કેવલ પામી સિદ્ધ થયા. ત્યારપછી આરહંત મલ્લી, સહસમવનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ભo મલિને ભિષણ આદિ ર૮-ગણ, ૨૮-ગણધર થયા. ૪૦,૦૦૦ સાધુઓ, બંધુમતિ આદિ ૫૫,ooo સાદડીઓ, ૧,૮૪,ooo શ્રાવકો, ૩,૬૫,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. અરહંત મલ્લિને ૬oo ચૌદપૂર્વ, રooo અવધિજ્ઞાની, ૩રoo કેવળજ્ઞાની, ૩૫oo સૈક્રિયલuિધર, ૮oo મન:પર્યવજ્ઞાની, ૧૪oo વાદી, ૨ooo અનુત્તરોપપાતિકોની ઉતકૃષ્ટ સંપદા થઈ. બે પ્રકારે તકૃવ ભૂમિ થઈ - યુગાંતકૃત ભૂમિ, પયિાંતકૃત ભૂમિ યાવત્ ર૦માં પુરુષ યુગ સુધી યુગાંતકૃત્ ભૂમિ થઈ, બે વર્ષના પયર્તિ કોઈ મોટો ગયું. અરહંત મલ્લી ર૫-ધનુણ ઉંચા-ઊંચાઈથી, પ્રિયંગુ સમાન વર્ણવાળા, સમસતુસ સંસ્થાની, વજઋષભ નારાય સંઘયણી, મધ્ય દેશમાં સુખે સુખે વિચરતા સમેત પરત આવ્યા. આવીને સંમેતરૌલના શિખરે પાદપોપગમન અનશન ક મલ્લી અરહંત ૧૦૦ વર્ષ ઘમાં રહ્યા. ૧૦૦ વર્ષ જૂન ૨૫,000 વર્ષ કેવલી પયયિ પાળીને, ૫૫,૦૦૦ વર્ષ સવયુિ પાળીને, ગ્રીષ્મનો પહેલો માસ, બીજે પક્ષ, ચૈત્રસુદ-૪-ના ભરણી નક્ષત્રમાં, અધરાત્રિના કાળ સમયમાં પoo સાદજીની અભ્યતર પદા, ૫૦૦ સાધુની બાહ્ય પર્વદાયુક્ત, નિર્જળ માસિક અનશન સહ, લાંબા હાથ રાખી [ઉભા-ઉભા વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મનો ક્ષય કરીને સિહદ્ર થયા. એ રીતે પરિનિવણ મહિમા કહેવો, જેમ જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યો છે. નંદીશ્વરે અષ્ટાદ્વિક મહોત્સવ કરી દેવો પાછા ગયા. હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું કહું છું. • વિવેચન-૧૦૯ - અઢાહિયમહિમા - આઠ દિવસોનો સમૂહ જે મહોત્સવમાં હોય તે અપ્તાહિકા. આ વ્યુત્પત્તિ છે, પ્રવૃત્તિથી મહિમા માત્ર જાણવો. તેથી એક દિવસમાં વિરુદ્ધ નથી. અંતગડ-ભવનો અંત કરનાર, મોક્ષે જનાર. ભૂમિ-કાલાંતર ભૂમિ. યુગ-કાલમાના વિશેષ, તે ગુરુ-શિષ્ય-પ્રશિષ્યાદિ રૂપે ક્રમવર્તી. આ યુગ વડે માપેલ તે યુગાંતકર, પર્યાય-તીર્થકરના કેવલિત કાળને આશ્રીને છે. - X - X - મલ્લિ જિનથી આરંભી વીસમાં પુરુષ સુધી સાધુઓ સિદ્ધ થયા, પછી સિદ્ધિગમનનો વિચ્છેદ થયો. ભગવંતના
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy