________________
૧/-/૧૨/૧૪૩,૧૪૪
ક અધ્યયન-૧૨-“ઉદક” *
— X — X — X - X – o હવે અધ્યયન-૧૨-ની વ્યાખ્યા કરીએ છીએ. તેના સંબંધ આ - અનંતર જ્ઞાતમાં ચારિ ધર્મનું વિઘકવ-આસધકવ કહ્યું, અહીં યાત્રિ આરાધકત્વ ભવ્યોને સર પકિમણાથી થાય છે તે * * * કહે છે -
• સૂત્ર-૧૪૩,૧૪૪ :
]િ ભગવન ને જમણ ભગવંતે ૧માં જ્ઞનો આ અર્થ કહ્યો છે, તો ભામાં જ્ઞાત અધ્યયનનો શો અર્થ છે | હે જંબૂ તે કાળે, તે સમયે ચંપાનગરીપૂમિદ્ર ત્ય-જિતકું રાજાધારિણી દેવી-દીનનુકુમાર યુવરાજ હતા. સુબુદ્ધિ અમાત્ય યાવતું રાજયપુરાનો ચિંતક, શ્રાવક હતો.
તે ચંપાનગી બહાર, ઈશાન ખૂણામાં એક ખાઈમાં પાણી હતું. તે મેદ, ચરબી, માંસ, લોહી, હ, સમૂહથી યુકત હતું. મૃતક શરીગ્રી વ્યાપ્ત, અમનોજ્ઞ વર્ષ ચાવ4 wયુકત હતું. જેમ કોઈ સી કે ગાયનું મૃતક યાવતું મૃત-કુણિતવિનષ્ટ-કીડા વ્યાપ્ત દુધ વાળું હતું, કૃમિ સમૂહથી પરિપૂર્ણ, જીવોથી ભરેલું, આશુચિ-વિકૃત-ભીભન્ન દેખાતું હતું. શું તે આવું હતું ? ના, તેમ નથી. તેનાથી પણ અનિષ્ટતર યાવતુ ગંધવાળું તે પાણી હતું.
[૧૪] ત્યારે તે જિdy રાજ અન્ય કોઈ દિવસે સ્નાન કર્યું. બલિકમ ક યાવત્ અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત શરીર, ઘણાં રાજ, ઈશ્વર ચાવતું સાવિાહ આદિ સાથે ભોજન વેળાએ ઉત્તમ સુખાસને બેસી વિપુલ આશનાદિ ખાતા યાવતું વિચારે છે. જમીને પછી યાવતું શુચિભૂત થઈને તે વિપુલ અPIનાદિ વિષયમાં યાવતું વિસ્મય પામીને ઘણાં ઈશ્વર યાવતુ અાદિને કહ્યું –
અહો, દેવાનુપિયો આ મનોજ્ઞ આશનાદિ ઉત્તમ વણ ચાવતું સાથિી યુકત છે, આસ્વાદનીય-વિવાદનીય-પુષ્ટિકર-દીતિકર • દષિીય-મદનીયબ્રહણીય-સર્વેદ્રિય અને ગગને આહાદક છે. ત્યારે તે ઘણાં ઈશ્વર યાવત આદિએ જિdબુને કહ્યું - હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમ આ મનોજ્ઞ રાનાદિ વાવ4 આહાદક છે.
ત્યારે જિતશત્રુઓ સુબુદ્ધિ અમાત્યને કહ્યું - ઓ સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અનાદિ ચાવ4 આહાદનીય છે. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુની આ વાતનો આદર ન કરીને ચાવવું મૌન રહો. ત્યારે જિતએ સુબુદ્ધિને બીજી-ઝીઝ વખત આમ કહેતા જિdeણુ રાજાને આમ કહ્યું - હું આ મનોજ્ઞ અનાદિમાં જરા પણ વિસ્મીત નથી. હે સ્વામી ! શુભ શબ્દ યુગલો પણ અશુભ શબ્દપણે પરિણમે છે અને અશુભ શાદ યુગલો પણ શુભ શાદપણે પરિણમે છે. એ રીતે સુરૂપસુગંધ-સુરસ્ત અને સુખ સ્પર્શી પણ (અનુક્રમે) દુર-દુધિ-દુરસ અને દુઃખ પfપણે પરીણમે છે અને દુરૂપ અાદિ પુદગલો પણ સુરૂષ આદિ પુદગલપણે પરીણમે છે. તે સ્વામી! યુગલો પ્રયોગ અને વિયસા પરિષત પણ હોય છે.
૧૮૮
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે તે જિdબુએ સુબુદ્ધિ અમાત્યના આ કથનનો આદર ન કર્યો, જો નહીં, પણ મૌન થઈને રહો.
ત્યારપછી જિdણ જ કોઈ દિવસે સ્નાન કરી, ઉત્તમ અશ્વની પીઠ ઉપર સવાર થઈને, ઘw ભટ-સુભટક્સાથે ઘોડેસ્વારી માટે નીકળ્યો અને તે ખાઈના પાણી પાસે પહોંચ્યો. ત્યારે તે ખાઈના હણીની અશુભ ગંધથી અભિભૂત થઈને પોતાના ઉત્તરીય ડે મુખને ઢાંકી દીધું. તે એકાંતમાં ચાલ્યો ગયો. તે ઘણાં ઈશ્ચરાદિત કa -
અહો દેવાનુપિયો ! ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ષ દિયી છે, જેમકે • સપનું મૃતક યાવતું તેથી પણ અમણામતર છે. ત્યારે તે મા, ઈશ્વર આદિ યાવતું પણ એમ બોલ્યા કે - હે સ્વામી ! તમે જેમ કહો છો, તેમજ છે. આ ખાઈનું પાણી વણથી અમનોજ્ઞ છે, જેમ સર્ષનું મૃત કલેવર સાવ અમસામતર છે.
ત્યારે તે જિતરામુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું – અહો સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી, વણથી મનોજ્ઞ છે, જેમકે - સનુિં મૃતક યાવ4 મહામતક છે. ત્યારે સુબુદ્ધિ અમાત્ય ચાવવું મૌન રહ્યો. ત્યારે તે જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બીજી-બીજી વખત પણ કહ્યું ઈત્યાદિ પૂર્વવતું. ત્યારે તે સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજાએ બે-ત્રણ વખત આમ કહેતા, તેણે કહ્યું - હે સ્વામી ! હું આ ખાઈના પાણીથી કોઈ આશ્ચર્ય નથી. હે પામી ! શુભ શબ્દ યુગલ પણ અશુભ શાદપણે પરિમે છે, આદિ પૂર્વવતું. વાવ પોગ-વિયા પરિણcપણ છે.
ત્યારે જિતણુએ સુબુદ્ધિના કથનનો આદર ન કર્યો
જિતશત્રુએ કહ્યું - હે દેવાનુપિયા તું તને પોતાને, ભીજાને અને બંનેને ઘણી અસદ્ભાવ ઉભાવના અને મિથ્યાભિનિવેશથી વ્યગ્રહિત અને વ્યુત્પાદિત કરતો ન વિયર, ત્યારે સુભદ્ધિને આ પ્રકારે મનોગત સંકલ્પ થયો કે - અહો ! જિતમાં રાજ, સતુdવરૂપ-ત-વિતથ-સદભુત-જિનાપાd ભાવોને જાણતો નથી. તેથી મારે ઉચિત છે કે હું રાજાને સ4-dવરૂપ-dય-અવિતથ અને સદ્ભુત, જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોને સમજાવીને વાત સ્વીકારવું.
( આ પ્રમાણે વિચારીને વિશ્વાસ પૂરો સાથે, માર્ગમાંથી નવા વડા અને વસ લીધા, લઈને સંધ્યાકાળ સમયે પ્રવિરલ મનુષ્યોજ આવાગમન કરતા હોય
ત્યારે ખાઈના પાણી પાસે આવી, તેને ગ્રહણ કરાવીને નવા ઘડામાં ગળાવ્યું, નવા ઘડામાં નખાવીને, તેને લાંતિ-મુદ્રિત કરાવ્યા. પછી સાત સમિ, તેને રહેવા દીધું, ફરી નવા ઘડામાં ગળાવી, નવા ઘડામાં નંખાવી, તેમાં તાજી રાખ નંખાવીને તેને લાંતિ-મુદ્રિત કરાવ્યા. સાત રામ રખાવીને, પ્રીજી વખત નવા ઘડામાં નંખાવી યાવતુ સાત રાત્રિ રહેવા દીધા.
આ પ્રમાણે ઉપાય વડે વચ્ચે-વચ્ચે ગળાવી, વચ્ચે-વચ્ચે નખાવી, વચ્ચે-વચ્ચે રખાવાનું પાણી સાત રાત્રિ-દિન રખાવ્યું.
ત્યારપછી તે ખાઈનું પાણી, સાત સપ્તાહમાં પરિણત થતું-તું ઉદકરા થઈ ગયું. તે સ્વચ્છ, પથ્ય, સત્ય, હલ્ક ફટિક જેવી અભાવાનું અને મનોજ્ઞ