________________
વ્યાખ્યાન
• [૨૪૧] હારિતગોત્રીય સ્થવિર સિરિગુત્તથી ત્યાં ચારણગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ અને સાત કુળો થયાં.
૧૬૧
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ?
ઉત્તર ઃ- શાખાઓ આ રીતે છે :- (૧) હારિયમાલાગારી (૨) સંકાસીઆ (૩) ગવેયા અને (૪) વજ્જનાગરી એ ચાર શાખાઓ છે.
• [૨૪૨] પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- કુળ આ રીતે છે ઃ- (૧) પ્રથમ વત્સલીય (૨) દ્વિતીય પ્રીતિધર્મક (૩) તૃતીય હાલિજ્જ (૪) ચતુર્થ પુષ્યમિત્રીય (૫) પાંચમા માલિય (૬) છટ્ઠા આર્યચેટક (૭) સાતમા કહ્સહ ચારણગણના તે સાત કુળો છે.
• [૨૪૩] ભારદ્વાજ ગોત્રીય સ્થવિર (ભદ્રયશ)થી ત્યાં ઉડુવાડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની તે ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુળ નીકળ્યા.
પ્રશ્ન :- તે કઈ કઈ શાખાઓ છે ?
ઉત્તર ઃ- શાખાઓ આ છે. જેવી કે :- (૧) ચંપિજ્જિયા (૨) ભદિયિા (૩) કાકદિયા (૪) મેહલિજ્જિયા. 42/11
૧૬૨
કલ્પ [બારસા] સૂત્ર
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- તે કુળ આ જાતનાં છે : (૧) ભદ્રયશીય (૨) ભદ્રગુપ્તીય (૩) (યશોભદ્રીય) કુલ, એ ત્રણેય કુલ ઉડુવાડિય કુળના છે.
• [૨૪૪] કુંડિલગોત્રીય કામદ્ધિ સ્થવિરથી ત્યાં વેસવાડિયગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને ચાર કુળ નીકળ્યાં.
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે છે : (૧) શ્રાવસ્તિકા (૨) રાજ્યપાલિતા (૩) અંતરંજિયા (૪) ક્ષૌમિલીયા એ ચાર શાખાઓ છે.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- તે કુળ આ રીતે છે : (૧) ગણિક (૨) મેધિક (૩) કામáિક અને (૪) ઈન્દ્રપુરક વેસવાડિયગણનાં એ ચાર કુળ છે.
• [૨૪૫] વાશિષ્ઠગોત્રીય અને કાકંદક ઋષિગુપ્ત
સ્થવિરથી માનવગણ નામનો ગણ નીકળ્યો તેની ચાર
શાખાઓ અને ત્રણ કુળ આ રીતે છે.