________________
૩૭૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૫ થી ૨૧ સ્થિતિબંધआदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः પર સ્થિતિ છે ૮-૨૫ . સતિ નથી ૮-૬ | નામોત્રવિતિઃ | -૨૭ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥८-१८ ॥ अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य ॥ ८-१९ ॥ નામmત્રયોછી તે ૮-૨૦ |
ષા IIમન્તર્મુહૂર્તમ્ ! ૮-૨૧
પ્રારંભની ત્રણ પ્રકૃતિની, અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયની તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડિ સાગરોપમ છે. (૧૫)
મોહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડ સાગરોપમ છે. (૧૬) નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦કોડાકોડિ સાગરોપમ છે. (૧૭) આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ છે. (૧૮) વેદનીય કર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. (૧૯) નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. (૨૦)
બાકીના-પાંચ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય) કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૨૧)
સ્થિતિબંધનું કોષ્ટક પ્રકૃતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | પ્રકૃતિ જઘન્ય સ્થિતિ, જ્ઞાના) દર્શના)
વેદનીય | | ૧૨ મુહૂર્ત વેદ૦ અંત ૩૦ કોડા.સા. નામ-ગોત્ર ૮ મુહૂર્ત મોહનીય | ૭૦ કોડા.સા. જ્ઞાના દર્શના) નામ-ગોત્ર ૨૦ કોડા.સા. મોહ, આયુ0 | અંતર્મુહૂર્ત આયુષ્ય | ૩૩ સા. | અંતરાય
૧. અહીં આયુષ્યનું અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ જાણવું. અસંખ્યસમય=૧ આવલિકા. ૨૫૬
આવલિકા=૧ લુલ્લક ભવ.