________________
૨૪૮
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ) ૮-૯ નથી. અહીં જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા આવે છે એ કથન બહુલતાની દષ્ટિએ છે. તંદુલ મત્સ્ય આદિ અપવાદભૂત દૃષ્ટાંતોને છોડીને મોટા ભાગે જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા (=ભેદો થાય છે. અથવા હવે પછીના સૂત્રમાં કહેવાશે તેમ અધિકરણ બે પ્રકારે છે. તલવાર આદિ બાહ્ય અધિકરણ છે. કષાયાદિની તીવ્રતા-મંદતા વગેરે ૯મા સૂત્રમાં બતાવાશે તે પ્રમાણે (એકસો આઠ પ્રકારે) અત્યંતર અધિકરણ છે. તંદુલીયા મલ્ય વગેરેને તલવારાદિ બાહ્ય અધિકરણનો અભાવ હોવા છતાં રૌદ્રધ્યાન સ્વરૂપ મન અને કષાયાદિ અભ્યતર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકમાં જઈ શકે છે. (૭)
અધિકરણના ભેદોવિરપ ગવાળીવાર ૬-૮ છે. અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદો છે.
કેવળ જીવથી કે કેવળ અજીવથી આસવ(-કર્મબંધ) થાય જ નહિ. જીવ અને અજીવ બંને હોય તો જ આસવ થાય. માટે અહીં જીવ અને અજીવ એ બંનેને આસવનાં અધિકરણ કહ્યા છે. જીવ આસવનો કર્યા છે અને અજીવ આસવમાં સહાયક છે. આથી જ જીવ ભાવ=મુખ્ય) અધિકરણ છે, અને અજીવ દ્રવ્ય ગૌણ) અધિકરણ' છે. યદ્યપિ તીવ્રભાવ અને મંદભાવમાં જીવ અધિકરણનો સમાવેશ થઈ જાય છે, છતાં તેના વિશેષ ભેદો બતાવવા અહીં ભાવ અધિકરણરૂપે જીવનું ગ્રહણ કર્યું છે. (૮)
જીવ અધિકરણના ૧૦૮ ભેદોઆદ્ય સંક્સ-
સન્મ-ઇશ્ક-યો-endकारिताऽनुमत-कषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥६-९॥
સંરંભ, સમારંભ, આરંભ, ત્રણયોગ, કૃત, કારિત, અનુમત, ચારકષાય આ સર્વના સંયોગથી જીવાધિકરણના ૧૦૮ ભેદો છે.
१. आद्यं च जीवविषयत्वाद् भावाधिकरणमुक्तं, कर्मबन्धहेतुर्मुख्यतः ।
વંતુ વ્યાધિમુક્ત, પરમગુર્થ, નિમિત્તત્રત્વા (અ.૬ સૂ.૧૦ની ટીકા) ૨. માવ: તીવહિપરિણામ જ્ઞાત્મિનઃ સ વધારપામ્ ! (અ.૬ સૂ.૮ની ટીકા)