________________
નિષેધક સુત્ર
૩૩
૩૩
૩૩
શ્રીતત્ત્વાધિગમસૂત્ર | [આ૦ ૫ સૂ૦ ૩૬ નીચે જણાવેલા પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય બંધ ન થાય
કેમ ન થાય એકગુણ નિષ્પનો એકગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ સ્નિગ્ધનો એકગુણ રૂક્ષ સાથે | | બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ રૂક્ષનો એકગુણ રૂક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ રૂક્ષનો એકગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ છે. | ૩૩ | દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે.) ૩૪ દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ રૂક્ષ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ પંચગુણ સ્નિગ્ધનો પંચગુણ સ્નિગ્ધ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ પંચગુણ રૂક્ષનો પંચગુણ રૂક્ષ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ | દ્વિગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ |
એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ | એકગુણ રૂક્ષનો દ્વિગુણ રૂક્ષ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ |
બંધ થયા બાદ સ્કંધમાં થતો સ્પર્શનો પરિણામવન્ચે સમાધી પરિણામ છે -રૂદ્દ છે
પુગલોનો બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણમાવે છે.
રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા યુગલો (પરમાણુ કે સ્કંધ)નો પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩માં સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો કે સ્નિગ્ધ અને સ્નિગ્ધ પગલોનો અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કયો ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે.
જયારે સમાનગુણ રૂક્ષનો અને સ્નિગ્ધનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષગુણ સ્નિગ્ધગુણને ફલરૂપે પરિણાવે છે=રૂથરૂપે કરે છે, તો કોઈ વખત