________________
૨ ૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦૩૫
થાય.
પુદ્ગલ
સદેશ કે | ગુણસમાન કે | બંધ થાય
અસદેશ અગુણસમાન | કે ન થાય પંચગુણ સ્નિગ્ધ તથા સતગુણ સ્નિગ્ધ| સદશ અગુણસમાન થાય. ચતુર્ગુણ સ્નિગ્ધ તથા દશગુણ સ્નિગ્ધસદશ અગુણસમાન | થાય પંચગુણ રૂક્ષ તથા સતગુણ રૂક્ષ | સદશ અગુણસમાન | થાય ચતુર્ગુણ રૂક્ષ તથા દશગુણ રૂક્ષ | સંદેશ અગુણસમાન થાય પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ રૂક્ષ | અસદશ | ગુણસમાન ચતુર્ગુણ સ્નિગ્ધ તથા ચતુર્ગુણ રૂક્ષ | અસદશ | ગુણસમાન થાય પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ નિગ્ધી સદશ | ગુણસમાન ન થાય પંચગુણ રૂક્ષ તથા પંચગુણ રૂક્ષ | સદશ | ગુણસમાન | ન થાય |
બંધના વિષયમાં ત્રીજો અપવાદથિવિIનાં સુ છે ક-રૂપ છે
સંદેશ પુલોમાં ગુણવૈષમ્ય હોવા ઉપરાંત દિગુણ વગેરે સ્પર્શથી અધિક હોય તો પરસ્પર બંધ થાય.
પૂર્વ સૂત્રમાં સદશ પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ ન થાય એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે સદશ પુદ્ગલોમાં ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. આ સૂત્રથી સદશ પુલોમાં ગુણવૈષમ્ય હોય તો પણ બંધનો નિષેધ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે સદશ પુદ્ગલોમાં માત્ર એકગુણ વૈષમ્ય હોય તો બંધ ન થાય. જેમ કે ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પંચગુણ સ્નિગ્ધ પુગલ સાથે બંધ ન થાય. ચતુર્ગુણ રૂક્ષ પુદ્ગલનો પંચગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બંધ ન થાય. કારણ કે અહીં માત્ર એકગુણ ગુણવૈષમ્ય છે. એટલે સદશ પુદ્ગલોમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. જેમ કે-ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પગુણસ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અહીં દ્વિગુણ ગુણવૈષમ્ય છે. ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો સતગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અહીં ત્રિગુણ ગુણવૈષમ્ય છે. એ પ્રમાણે રૂક્ષ સ્પર્શ વિષે પણ સમજવું. (૩૫)