________________
૧૮૦
શ્રીતવાથિિધગમસૂત્ર અ૦ ૪ સૂ૦૪૨-૪૩-૪૪ પરત: પરત: પૂર્વા-પૂર્વીડનનારા છે ૪-૪ર છે
માહેન્દ્ર પછીના દેવલોકોમાં પોતપોતાની પૂર્વના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જઘન્ય સ્થિતિ છે.
અર્થાત્ પોતાનાથી પૂર્વના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ પોતાની જધન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણેદેવલોક | જઘન્ય સ્થિતિ | દેવલોક | જઘન્ય સ્થિતિ
સાધિક ૭ સાગરોપમાં ૧ રૈવેયક ૨૨ સાગરોપમ ૧૦ સાગરોપમ | ૨ રૈવેયક ૨૩ સાગરોપમ ૧૪ સાગરોપમ
૩ રૈવેયક ૨૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૪ રૈવેયક ૨૫ સાગરોપમ ૧૮ સાગરોપમ ૫ રૈવેયક ૨૬ સાગરોપમ
૧૯ સાગરોપમ દ રૈવેયક ૨૭ સાગરોપમ ૧૧ | ૨૦ સાગરોપમ ૭ રૈવેયક ૨૮ સાગરોપમ ૧૨ | ૨૧ સાગરોપમ | |૮ રૈવેયક | ૨૯ સાગરોપમ
૯ રૈવેયક | ૩૦ સાગરોપમ વિજયાદિ ચાર | ૩૧ સાગરોપમ
नारकाणां च द्वितीयादिषु ॥ ४-४३ ॥
બીજીથી સાતમી નરક સુધીમાં પૂર્વનરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે- નરક | જઘન્ય સ્થિતિ || નરક | જઘન્ય સ્થિતિ ર | ૧ સાગરોપમ
| ૧૦ સાગરોપમ ૩ | ૩ સાગરોપમ || ૬ | ૧૭ સાગરોપમ ૪ | ૭ સાગરોપમ || ૭ | ૨૨ સાગરોપમ (૪૩) दशवर्षसहस्राणि प्रथमायाम् ॥ ४-४४ ॥ પ્રથમ નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૪)
|
જ |