________________
૧૭૯
અo ૪ સૂ૦ ૩૮-૩૯-૪૦-૪૧] શીતજ્વાધિગમસૂત્ર
મહાશુક્રની ૭ + ૧૦ = ૧૭ સાગરોપમ. સહસ્ત્રારની ૭ + ૧૧ = ૧૮ સાગરોપમા. આનત-પ્રાણતની ૭ + ૧૩ = ૨૦ સાગરોપમ. આરણ-અય્યતની ૭ + ૧૫ = ૨૨ સાગરોપમ.
બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથોમાં આનતની ૧૯, પ્રાણતની ૨૦, આરણની ૨૧ અને અય્યતની ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. (૩૭)
आरणाऽच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥ ४-३८ ॥
આરણ-અર્ચ્યુત કલ્પની સ્થિતિમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરવાથી અનુક્રમે નવ રૈવેયક, વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે
| દેવલોક | આયુષ્ય | ૧ રૈવેયક ૨૩ સાગરોપમ ર ગ્રેવેયક | ૨૪ સાગરોપમ | ૩િ રૈવેયક | ૨૫ સાગરોપમ | I૪ રૈવેયક | ૨૬ સાગરોપમ | ૫ ચૈવેયક | ૨૭ સાગરોપમ | ૬ રૈવેયક | ૨૮ સાગરોપમ
દેવલોક |
આયુષ્ય ૭ રૈવેયક | ૨૯ સાગરોપમ |૮ રૈવેયક | ૩૦ સાગરોપમ
૯ રૈવેયક ! ૩૧ સાગરોપમ | વિજયાદિ ચાર ૩૨ સાગરોપમ | સર્વાર્થસિદ્ધ [ ૩૩ સાગરોપમ
જઘન્ય સ્થિતિના અધિકારનો પ્રારંભ
પર પોપમધ ૨ ૪-૩૬
સૌધર્મ અને ઇશાનમાં જઘન્યસ્થિતિ અનુક્રમે એક પલ્યોપમ અને સાધિક એક પલ્યોપમ છે. (૩૯)
સાગરોપમેં ! ૪-૪૦ | સનતકુમારમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે. (૪૦)
િર | ૪૪૨ | માહેન્દ્રમાં જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે. (૪૧)