________________
૧૭૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૩૧ થી ૩૭ ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધના ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ–
પાનાં પાવોને | ઇ-રૂ૨ શેષ ભવનપતિના ઇન્દ્રોની સ્થિતિ પોણા બે પલ્યોપમ છે.
ભવનપતિ નિકાયના બાકીના ઇન્દ્રોની–ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પલ્યોપમ છે. (૩૧)
ભવનપતિ નિકાયના ઇન્દ્રોની સ્થિતિમાં અપવાદअसुरेन्द्रयोः सागरोपममधिकं च ॥४-३२ ॥
અસુરેન્દ્રોની સ્થિતિ અનુક્રમે એક સાગરોપમ અને કંઈક અધિક એક સાગરોપમ છે.
દક્ષિણાર્ધાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૨)
સૌથમવિષ યથાદમ... છે ૪-૩૩ |
નીચેના સૂત્રમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સૌધર્મ આદિ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૩)
સારોપમે –રૂ૪ | સૌધર્મ કલ્પના દેવોની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૪) મધ ૨ | ૪-૩૫ | ઇશાન કલ્પનાદેવીની કંઇકઅધિકબે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.(૩૫) સમ સાન મારે ૪-રૂદ્દ છે સનસ્કુમાર કલ્પના દેવોની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૬) विशेष-त्रि-सप्त-दशैकादश-त्रयोदशपञ्चदशभिरधिकानि च ॥ ४-३७ ॥
સાત સંખ્યામાં વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમ વધારવાથી અનુક્રમે મહેન્દ્ર આદિ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે
માહેન્દ્રની ૭ + વિશેષ = સાધિક ૭ સાગરોપમ. બ્રહ્મલોકની ૭ + ૩ = ૧૦ સાગરોપમ. લાંતકની ૭ + ૭ = ૧૪ સાગરોપમ.