________________
૧૬૦
તવાણી લગભગ બિor૨૦૧૨ ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો ધ્યેય છે. શરીરનો વર્ષ પણ જુદો જુદો હોય છે. વસનો વર્ણ પણ વિવિધ પ્રકારનો ધ્યેય છે. આ ત્રણ બાબતો તથા ભવનોની સંખ્યા અસુરકુમાદિ દેવોમાં નીચે મુજબ છે.
ભવનો
નિકાય | મુકુટમાં | શરીર | વટ | દક્ષિણ | ઉત્તર
ચિઠ | વર્ણ ! વર્ણ | દિશામાં | દિશામાં અસુર ચુદ્રમણિ | કાળો ચતો ૩૪ લાખ૩૦ લાખ ૨ | નાગ સર્પકણા ગૌર 1 લીલો જલાખ૪૦ લાખ વિધુત વિજ
રક્ત | | લીલો ૩૮ લાખ ૩૪ લાખ સુપર્ણ ગરુડ | પીળો | ધોળો |૪૦ લાખ|૩૬ લાખ | | | અગ્નિ |ળશ | રક્ત | વીવો ૪૦ લાખ૩૬ લાખ | ૬ | વાયુ મગર ! લીલો | સંધ્યાવતું ૪૦ લાખ ૩૬ લાખ |
૭ | અનિત કિરવ- પટાં પીળો | ધોળો ૪૦ લાખ| ૩૬ લાખ | | | દધિ |મ | ગીર 1 લીલો I૪૦ લાખ) ૩૬ લાખ | | ૯ | કીપ સિહ | રક્ત | લીલો ૫૦ લાખJ૪૬ લાખ | | ૧૦ | દિફ હિસ્તિ | પીળા | ધોળો [૪૦ લાખ૩૬ લાખ
ભવનપતિ નિકાયના મોય ભાગના દેવો ભવનોમાં વસતા હોવાથી ભવનના પતિ ભવનપતિ કહેવાય છે, અને કુમારની જેમ કાંતદર્શન, મૂદુમધુર-લલિત ગતિવાળા અને ક્રીડામાં તત્પર રહેતા હોવાથી કુમાર કહેવાય છે. (૧૧)
વ્યંતરનિકાયના આઠ ભેદનાં નામોव्यन्तराः किन्नर-किंपुरुष-मोरग-गान्धर्वયક્ષ-રાક્ષસ-મૂતપિશ: II 8-૧૨
કિન્નર, ઝિંપુરુષ, મહોર, ગાંધર્વ, યા રાસ ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતર નિકાયના આઠ ભેદોનાં નામો છે.