________________
૧૫૧
અ૦ ૩ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર | બેઇન્દ્રિય
૧૨ વર્ષ તે ઇન્દ્રિય
૪૯ દિવસ ચઉરિન્દ્રિય
૬ માસ પંચેન્દ્રિય ગર્ભજ જલચર
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ઉરપરિસર્પ
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ભુજપરિસર્પ
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ચતુષ્પદ
ત્રણ પલ્યોપમ પંચેન્દ્રિય ગર્ભજ ખેચર
પલ્યો નો અસં. મો ભાગ પંચેન્દ્રિય સંમૂર્ણિમ જલચર
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ઉરપરિસર્પ
પ૩૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ભુજપરિસર્પ
૪૨૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ચતુષ્પદ
૮૪000 વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ખેચર
૭૨૦૦૦ વર્ષ
મનુષ્યો અને તિર્યંચોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ. કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ. જે ભવમાં પુનઃ પુનઃ નિરંતર જેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તે ભવની તેટલી કાયસ્થિતિ ગણાય. અહીં બે સૂત્રમાં ભવસ્થિતિની વિચારણા થઇ. મનુષ્યોની અને તિર્યંચોની કાયસ્થિતિ નીચે મુજબ છે.
(જીવો). પૃથ્વીકાય-અપ્લાય તેઉકાય-વાયુકાય પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય વિકસેન્દ્રિય ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય
(કાયસ્થિતિ) અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સંખ્યાતા હજાર વર્ષ ૭ કે ૮ ભવ
|