________________
૧૪o
શ્રીતQાથિિધગમસૂત્ર [અo ૩ સૂ૦ ૧૧ પછી રુકિમ પર્વત, પછી હૈરમ્યવત ક્ષેત્ર, પછી શિખરી પર્વત, પછી ઐરાવત ક્ષેત્ર-આ ક્રમે બૂઢીપમાં ક્ષેત્રો અને પર્વતો આવેલાં છે.
જંબૂઢીપમાં સાત ક્ષેત્રો અને છ પર્વતોનો વિસ્તાર (=પહોળાઈ)જબૂદ્વીપ ૧ લાખ યોજન પ્રમાણ છે. એટલે એક લાખના ૧૯૦ ખંડ (=ભાગ). પાડવામાં આવેલા છે. તેમાં એક ખંડ (ભાગ) પ૨૬ યોજન અને ૬ કળા પ્રમાણ છે. ભરતક્ષેત્રનો વિસ્તાર એક ખંડ પ્રમાણ છે. ત્યાર પછી ક્રમશઃ પર્વત અને ક્ષેત્રનો વિસ્તાર બમણો થાય છે. આથી મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૬૪ ખંડ પ્રમાણ થાય છે. ત્યાર પછી ક્રમશઃ પર્વત-ક્ષેત્રોનો વિસ્તાર અડધો અડધો થાય છે. આથી ઐરાવત ક્ષેત્રનો વિસ્તાર ૧ ખંડ (પર યોજન અને ૬ કલા) પ્રમાણ છે. નીચેનું કોષ્ટક જોવાથી આનો ખ્યાલ આવી જશે.
છ પર્વતોની ઊંચાઈ– હિમવંત અને શિખરી પર્વત જમીનમાં ૨૫ યોજન ઊંડા અને બહાર 100 યોજન ઊંચા છે. મહાહિમવાન અને રુકિમ પર્વત જમીનમાં ૫૦ યોજન ઊંડા અને બહાર ૨૦0 યોજન ઊંચા છે. નિષધ અને નીલ પર્વત જમીનમાં 100 યોજન ઊંડા અને બહાર ૪00 યોજન ઊંચા છે. (કોષ્ઠક પૃષ્ઠ નંબર -૧૪૧ ઉપર આપેલ છે.)
જંબુદ્વીપનાં સાત ક્ષેત્ર અને છ પર્વતોનો વિસ્તાર
સ્થળ ખંડ સંખ્યા યોજન | કળા | કુલ ખંડ | | ભરત ક્ષેત્ર
પ૨૬ | | હિમવંત પર્વત
૧૦૫૨ - ૧૨ | હૈમવંત ક્ષેત્ર મહા હિમવંત પર્વત
૪૨૧૦ હરિવર્ષ ક્ષેત્ર
૮૪૨૧ | નિષધ પર્વત
૩૨
૧૬૮૪૨ | મહાવિદેહ ક્ષેત્ર
૬૪
૩૩૬૮૪ | ૮ | નીલવંત પર્વત
૧૬૮૪૨ | ૯ | રમ્યક ક્ષેત્ર
૮૪૨૧ ૧૦ રુકિમ પર્વત
૪૨ ૧૦. ૧૧ | હૈરમ્યવત ક્ષેત્ર ૧૨T શિખરી પર્વત
૨ | [૧૩] ઐરાવત ક્ષેત્ર
૫૨૬
ક્રમ
|
|
|
૨ ૧૦૫
|
૧૦
|
૧૬
પર૬ યોજન અને ૬ કળા પ્રમાણવાળા કુલ ૧૯૦ ખંડ થાય.
૩૨
૧૬.
૧૦
૨ ૧૦૫ ૧૦૫૨
|
૧૨.
૧. એક યોજન=૧૯ કળા.