________________
૮૫
અ૦ ૨ સૂ૦ ૧૪-૧૫-૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
દરેક પ્રકારની સચિત્ત માટીના જીવો પૃથ્વીકાય છે. દરેક પ્રકારના સચિત્ત પાણીના જીવો અખાય છે. દરેક પ્રકારની સચિત્ત (લીલી) વનસ્પતિના જીવો વનસ્પતિકાય છે. દરેક પ્રકારના વેલા, નાના મોટા છોડવા, દરેક પ્રકારનાં ઘાસ, નાનાં-મોટાં વૃક્ષો, વૃક્ષનાં પાંદડા, ફૂલ, ફળ, અનાજ આદિનો વનસ્પતિકાયમાં સમાવેશ થાય છે. (૧૩).
ગતિશીલ જીવો– તેનોવાયૂ તક્રિયાશ ત્રસાદ | ૨-૨૪ .
તેઉકાય, વાયુકાય, બેઇજિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. કારણ કે તેઓ ગતિશીલ છે.
અગ્નિ, દીવો, બત્તી, વીજળી વગેરે તેઉકાય જીવો છે. પવન વાયુકાય જીવો છે. જે પ્રાણીઓ ગતિશીલ છે તે ત્રસ અને જે પ્રાણીઓ સ્થિતિશીલ છે તે સ્થાવર. આ વ્યાખ્યાના આધારે તેલ-વાયત્રસ છે. પણ જે પ્રાણીઓ ત્રસનામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા અને અનિષ્ટને દૂર કરવા ગતિ કરી શકે છે તે ત્રસ અને જે જીવો સ્થાવર નામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા તથા અનિષ્ટને દૂર કરવા ગતિ ન કરી શકે તે સ્થાવર, એવા પ્રકારની બીજી વ્યાખ્યાના આધારે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીવો સ્થાવર છે અને બેન્દ્રિય આદિ જીવો ત્રસ છે.
તાત્પર્ય એ આવ્યું કે તેઉકાય અને વાયુકાયના જીવો પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ છે અને બીજી વ્યાખ્યાના આધારે સ્થાવર છે. બેઈન્દ્રિય આદિ જીવો બંને પ્રકારની વ્યાખ્યાના આધારે ત્રસ જ છે. (૧૪)
ઇન્દ્રિયોની સંખ્યાપક્રિયાળિ ને ૨-૨૫ ઈન્દ્રિયો પાંચ છે.
ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય. શરીરમાં આત્મા છે કે નહિ તે ઈન્દ્રિયોથી જાણી શકાય છે. તે ઈન્દ્રિયો પાંચ છે. પાંચ ઈન્દ્રિયોના નામ (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર) સૂત્રકાર ભગવંત પોતે જ આ અધ્યાયના ૨૦માં સૂત્રમાં જણાવશે. (૧૫)
ઈન્દ્રિયોના ભેદોવિદ્યાનિ | ૨-૬ ..