________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦૨ સૂ૦૨-૩ ઉત્તર– (૧) (ત્તિવિલમાન સાત્રિ ) લાયોપથમિક ભાવની ઉત્પત્તિમાં અને વિનાશમાં ઔપશમિક ભાવ અને ક્ષાવિકભાવ એક સાથે એક જ સમયે ઉત્પન્ન થાય છે. જે પ્રકૃતિનો ક્ષયોપશમ ઉત્પન્ન થાય તે પ્રકૃતિમાં ઉપશમ અને લય એ બંને સાથે જ ઉત્પન્ન થાય છે અને જે પ્રકૃતિમાં ક્ષયોપશમ ભાવ નાશ પામે તે પ્રકૃતિમાં ઉપશમ અને ક્ષય એ બંને સાથે જ નાશ પામે છે.
(૨) (સંદતો રવિવE) ઔપથમિક અને ક્ષાયિક એ બે ભાવ ભેગા મળીને જ લાયોપથમિક ભાવનું કારણ બને છે. કારણ કે ક્ષાયોપશમિક ભાવ ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થાય છે.
આ બે કારણોથી ગૌપાકિસાથિી એમ સમાસ કર્યો છે.
ઔપથમિક અને ક્ષાયિક ભાવના સ્વામી જીવો કરતાં ક્ષાયોપથમિક ભાવના જીવો વધારે હોય છે એ જણાવવા માટે મિત્ર: એમ સમાસરહિત અલગ પ્રયોગ કર્યો છે.
ઔદયિક અને પારિણામિક એ બે ભાવો જીવ અને અજીવ એ બંનેમાં હોય છે. જ્યારે પૂર્વના ત્રણ ભાવો માત્ર જીવમાં જ હોય છે. આ જણાવવા માટે ઔદયિક અને પારિણામિક ભાવનો અલગ નિર્દેશ કર્યો છે તથા ઔદયિકભાવ જ્યાં હોય ત્યાં પારિણામિક ભાવ અવશ્ય હોય એ જણાવવા માટે શોપિરિમિકો એમ સમાસ કર્યો છે.
પ્રશ્ન- અજીવમાં ઔદયિકભાવ કેવી રીતે હોય?
ઉત્તર– કર્મો ઉદયમાં આવે છે માટે કર્મોમાં ઔદયિકભાવ હોય. કર્મો અજવસ્વરૂપ હોવાથી અજીવમાં ઔદયિક ભાવ હોય. (૧)
પાંચ ભાવોના ભેદોની સંખ્યાતિ-નવા-Sઠ્ઠાલવવાતિ-રિએ યથાવત્ / ૨-.
ઔપથમિક આદિ પાંચ ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદો છે. કુલ ૫૩ ભેદો છે. (૨)
ઔપથમિક ભાવના બે ભેદોસથવ-રાત્રેિ | ૨-૩ |
ઔપથમિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદો છે.