________________
૫૮
તાવાટલિગમસ બિ૦૧૨૦૩૩ તે સમજી શકે નહિ. જે વિષયમાં સત્ય શું છે તે સમજાય નહિ તે વિષયમાં “સર્વ જે કહ્યું છે તે જ સત્ય છે” આવી માન્યતા ધરાવે છે. પણ મા જ સત્ય એવો કદાગ્રહ ન રાખે. એ કોઈ પણ વિષયમાં સત્યાસત્યનો નિર્ણય પોતાની મતિકલ્પનાથી ન કરે, પ્તિ સર્વશના ઉપદેશથી કરે. કારણ કે એ સમજતો હોય છે કે છબસ્થ જીવોની બુદ્ધિ પરિમિત જ હોય છે. પરિમિત બુદ્ધિથી સત્યાસત્યનો નિર્ણય ન થઈ શકે. સર્વજ્ઞ ભગવંતો જ સત્યાસત્યને પૂર્ણરૂપે જાણી શકે છે. આથી સર્વજ્ઞ ભગવંતોના ઉપદેશના આધારે જ સત્યાસત્યનો નિર્ણય થઈ શકે છે. મિથ્યાદ િજીવનું માનસ આનાથી વિપરીત હોય છે. તે સ્વમતિકલ્પનાથી સત્યાસત્યનો નિર્ણય કરે છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ નીચેના (૩૩મા) સૂત્રમાં કહે છે. (૩૨)
મિથ્યાદિનાં પ્રથમ ત્રણ શાન વિપરીત કેમ?सदसतोरविशेषाद् यदृच्छोपलब्बेरुन्मत्तवत् ॥ १-३३ ॥
પોતાની પ્રતિકલ્પના પ્રમાણે સર્વ કરવાથી ઉન્મત્તાની જેમ સત પદાર્થ અને અસતુ પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાષ્ટિનું અતિ આદિ શાન માનસ્વરૂપ છે.
જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઈને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસતને સત્ કહે. કોણ સત્ છે? કોણ અસત્ છે? કેમ છે? વગેરે વિશેષતાઓ સમજી શક્તો નથી.
સર્વજ્ઞ ભગવંતો કહે છે કે દરેક વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે. પરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટ રૂપે સ્વરૂપે સત્ છે, પટ રૂપે=પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે.
દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સર્વવિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસત્અ વિદ્યમાન છે. ઘટના દચંતથી આ વિષયને વિચારીએ
મૃત્તિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સતુ. સૂતરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસતુ.