________________
૩૯
ગાથા-શબ્દાર્થ ઉત્પન્ન થાય છે અને મારે છે. તેવી જ રીતે અનંતકાય અનંતી ઉત્સર્પિણી સુધી જન્મે છે અને મરે છે. (૪૦)
સંખિજ સમા વિગલા, સત્તકુભવા પશિંદિતિનિમણુઆ I
ઉવવર્જતિ સકાએ, નારય દેવા ચ નો ચેવ II૪૧|| વિકસેન્દ્રિય જીવો સંખ્યાતા વર્ષો સુધી, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો સાત-આઠ ભવ સુધી પોતાની કાર્યમાં ઉપજે છે. નારકી તથા દેવો નહીં. (પોતાની કાયમાં ફરી ન ઉપજે) (૪૧) દસહા જિયાણ પાણા, ઇંદિય ઊસાસ આઉ બલરૂવા !
એગિંદિએસુ ચઉરો, વિગલેસુ છ સત્ત અહેવ I૪રા.
જીવોને ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બળ રૂપ દશ પ્રકારે પ્રાણો હોય છે. એકેન્દ્રિયને ચાર, વિકસેન્દ્રિયને છે, સાત, આઠ હોય છે. (૪૨)
અસન્નિ સન્નિ પંચિંદિએસુ નવ દસ કમેણ બોધવા |
તેહિં સહ વિધ્ધઓગો, જીવાણું ભન્નએ મરણ ૪૩
અસંજ્ઞી, સંજ્ઞી પંચેન્દ્રિયોને નવ, દશ, જાણવા. તેની (પ્રાણોની) સાથે વિયોગ એ જ જીવોનું મરણ કહેવાય છે. (૪૩)
એવું અણોરપારે, સંસારે સાયરંમિ ભીમંમિ પત્તો અસંતખુત્તો, જીવહિં અપત્ત-ધમૅહિં ૪૪. અનાદિ અનંત સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ ન પામેલા જીવો આ પ્રમાણે અનંતવાર (પ્રાણોના વિયોગરૂપ મરણને) પામ્યા છે. (૪૪) તહ ચીરાસી લકખા, સંખા જોણીણ હોઇ જીવાણું !
પુટવાઈણ ચહિં, પયં સત્ત સત્તેવ l૪પ તથા જીવોની યોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારની દરેકની સાત સાત લાખ યોની છે. (૪૫)
દસ પત્તેય - તરૂણ, ચઉદસ લખા હવંતિ ઇયરેસ I વિગલિંદિએસ દો દો, ચઉરો પંચિંદિતિરિયાણં II૪ઘા