________________
૩૮
ગાથા-શબ્દાર્થ વાઉકાયનું ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાયનું ત્રણ અહોરાત્રિનું આયુષ્ય હોય છે. (૩૪)
વાસાણિ બારસા, બેઇંદિયાણ તેઇંદિયાણં તુ ! અઉણાપન્ન દિશાઇ, ચઉરિદીણં તુ છમ્માસા Il૩પIિ બેઇન્દ્રિયનું બાર વર્ષ, તે ઇન્દ્રિયનું ઓગણપચાસ દિવસ અને ચઉરિન્દ્રિયનું છ માસ આયુષ્ય હોય છે. (૩૫)
સુર-નેરઇયાણ ઠિઈ, ઉફકોસા સાગરાણિ તિત્તીસ ! ચઉપ્પયતિરિયમણસા, તિનિ ય પલિઓવમાં હંતિ 13ળા
દેવ-નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ હોય છે. ચતુષ્પદ, તિર્યો અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ હોય છે. (૩૬)
જલયર-ઉર-ભુયગાણ, પરમાઊ હોઇ પુત્ર કોડીઓ ! પફખીણું પુણ ભણિઓ, અસંખભાગો ય પલિયમ્સ ll3oll
જળચર, ઉર:પરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોટિ વર્ષનું છે. પક્ષીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યું છે. (૩૭)
સર્વે સુહમા સાહારણા ય સમુચ્છિમાં મણુસ્સા ય T
ઉફકોસજહન્નેણ, અંતમુહર્ત ચિચ જિયંતિ ll૩૮|| દરેક સૂક્ષ્મ જીવો, સાધારણ વનસ્પતિકાય, સંમૂચ્છિમ મનુષ્યો ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત જ જીવે છે. (૩૮)
ઓગાહણાપડઉ-માણે, એવું સંખેઓ સમકખાય T જે પુણ ઇત્ય વિસેસા, વિસેસ-સુત્તાઉ તે નેયા ll૩લા
આ પ્રકારે અવગાહના અને આયુષ્યનું ટૂંકું સ્વરૂપ કહ્યું. એમાં જે વિશેષ હકીકત છે તે વિશેષ સુત્રોથી જાણી લેવી. (૩૯)
એબિંદિયા ચ સવ્વ, અસંખ-સિટિપ્પણી સકાયંમિ T. ઉવવર્ષાતિ જયંતિ ય, અસંતકાયા અસંતાઓ II૪૦ના સર્વે એકેન્દ્રિય જીવો પોતાની જ કાયમાં અસંખ્ય ઉત્સર્પિણી સુધી