________________
श्री शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ઋણ સ્વીકાર : સતત કૃપાનો ધોધ વરસાવનાર કરૂણાસાગર અધ્યાત્મયોગી પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વજી
મ.સા.! • આ કાર્યમાં પ્રોત્સાહન આપનાર પ્રવચનકાર પૂજય ગુરુદેવ પં શ્રી કલાપ્રભવિજયજી ગણિવર તથા વિદ્વદ્રર્ય પૂ.
મુનિપ્રવરશ્રી કલ્પતરુવિજયજી મ.સા. ! • આત્મીય મુનિરાજશ્રી કીર્તિચન્દ્રવિજયજી મ.સા. !
પ્રેરણાસ્રોત પૂજય ગુરુવર્યશ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.સા. ! • પરમ સહૃદયી પૂજય મુનિરાજશ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા. ! • આત્મીય ભાવે આશીર્વચન મોકલનાર પૂ.પં.શ્રી પુણ્યપાલવિજયજી ગણિવર તથા સપરિશિષ્ટ પ્રસ્તાવના લખી
મોકલનાર આત્મસ્નેહી મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. - આ સૌનો હું ખૂબ જ ઋણી છું. આ કાવ્યના પઠન-પાઠન દ્વારા સૌનું હૃદય રસાધિરાજ શ્રીશાંતરસથી ભાવિત બનો, જીવન પ્રશાંત-વાહિતાનું ઝરણું બનો એ જ મંગળ ભાવના.
- મુનિ મુનિચન્દ્રવિજય જૈન ઉપાશ્રય - રાપર, જિ. કચ્છ ચૈત્ર સુ.૯, વિ.સં. ૨૦૪૬,
તા. ૦૩-૦૪-૧૯૯૦
82828282828282828282828282828282828
|| ૬
||