________________
श्री शालिभद्र महाकाव्यम्
KHY
પહેલા ખીરનું ભાથું આપી જેણે (ધન્યાએ સંગમને) ગોભદ્ર જેવાના ઊંચા કુળમાં મોકલ્યો. પછી દહીંના ભાથાથી જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોકલશે તે ધન્યા મહિયારી જ ખરેખર ધન્ય છે. આનાથી બીજી અભદ્ર-અધન્ય ભદ્રા માતાને હું માનતો નથી. કારણ કે માતાએ કદાચ મકાન વગેરે કાંઇ ન આપ્યું હોય છતાં જે પુત્રના હૃદયમાં વસે છે તે જ ખરી માતા છે-એમ સજ્જનોનું કહેવું છે. | ૨૧૧ |
॥ છઠ્ઠો પ્રક્રમ સંપૂર્ણ |
3 |
ada
પ્રક્રમ-દ
॥૪૨॥