________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શ્રેણિક રાજાના શ્વાસથી પીડાયેલા ઓ હૃદયાધાર પુત્ર ! અજાકપાણીય ન્યાય જેવા મારા આ મોટા અપરાધની માફી આપ.
અજાકુંપાણીય ન્યાય : કસાઇ વધ કરવા માટે એક બકરી લાવ્યો પણ રેતીમાં પેસી ગયેલી છરી ક્યાંય દેખાઇ નહિ. ત્યાં બકરીએ જ પગથી જમીન ખોતરી અને છરી મળી ગઇ. એ છરીથી જ કસાઇએ બકરીનો વધ કર્યો. તે રીતે મેં જ રાજાને બોલાવી મારું અહિત નોતર્યુ-એમ ભદ્રાના કહેવાનો ભાવાર્થ છે. || ૧૨૫ //
દુધમાં પોરા હોતા નથી, પણ તને તો ઘીમાંય પોરા દેખાય છે. આવા દિવ્ય સુખના સામ્રાજયમાં તને દુ:ખો અને દોષો દેખાય છે. ગજબ થયો ! // ૧૨૬ ||
દયાળુ તારા પિતાએ વિચારપૂર્વક તારા આધારે મને સંસારમાં છોડી હતી. હવે આધાર વગરની મને છોડવા તું કેમ તૈયાર થયો છે ? જવાબ આપ. || ૧૨૭ ||.
ઓ વ્હાલસોયા નંદન ! તું તો મનુષ્યોમાં હાથી સમાન છે. નસીબથી બંધાયેલો છે. વિધાતાએ બનાવેલી ૩૨ સાંકળ જેવી ૩૨ પ્રિયાઓને છોડી તું કઇ રીતે જઇ શકીશ ? પ્રિયા...........
............... સાંકળ સદાચારમય ભોગોના સૌભાગ્યવાળી ............. સુંદર ગોળ કદના સૌભાગ્યવાળી હોંશિયાર અને કુલીન .......... ............. હસ્તિશાળાઓમાં સારી રીતે બંધાયેલી દેઢ આલિંગનવાળી ..
............ દેઢ બંધનવાળી. || ૧૨૮ || ૧૨૯ //
828282828282828282828282828282828282
|
૬ ||