________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
દેવલોકમાં ગયેલા, કામના આવેશથી ભોગ-લંપટ બનેલા તે દશરથના જીવે, સદ્ગુણોના બગીચા જેવા શ્રીરામચંદ્રજીને યાદ કર્યા ન્હોતા ! સીતાના વિરહમાં રામ વ્યાકુળ હતા ત્યારે પણ નહિ ! || ૯૪ ||
ઘુણાક્ષરન્યાયે ક્યારેક કોઇક બાપ પુત્રને યાદ કરે છે (તે લેવા માટે. દેવા માટે નહિ.) તે તો ધનાઢચ હોવા | છતાં તે (બાપ) ભુખડીબારસ બ્રાહ્મણની જેમ માંગતો રહે છે ! // ૯૫ //
આ શાલિભદ્રના પિતા દેવ તો સૂર્ય અને વાદળ સમાન હતા. ગોભદ્ર દેવ...................
.............. સૂર્ય અને મેઘ સવિતા (પિતા) ................................. સવિતા (સૂર્ય)
* * * * * * * * * * * * * * * * * * * * * *......... મેધ ચમકતા ...
કાંતિવાળા મંગળ લક્ષ્મીના હેતુ..... ............ ધાન્યસંપત્તિના હેતુ મનગમતા દાનથી ચિંતા સંતાપ હણનાર ......... મન-વાંછિત વરસાદથી તાપને હરનારા
ગૌરવથી મહાન શ્રીશાલિભદ્રને મનુષ્યની ભોગ-સામગ્રી સ્પર્શવાને અયોગ્ય છે-એમ જાણી કૌતુકપ્રિય પિતા ગોભદ્ર દેવ પુત્રને અનુરૂપ ચારિત્ર મંત્ર અને લક્ષ્મીની આકર્ષણ વિદ્યા વડે વિશાળ બનેલી દેવ-લક્ષ્મી લઇ આવતો હતો. || ૯૭ || ૯૮ //
દેવ.....* *
82828282828282828282828282828282888
...........
| geo ||